SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૯ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ सङ्ख्यावाचकार्थे विनैव लक्षणां सङ्ख्याशब्दस्य प्रयोगकरणात् प्रकृतेऽपि विनैव लक्षणां सङ्ख्यावाचकपरः सङ्ख्याशब्द इत्यपि शक्यते वक्तुम् । तत्र सङ्ख्यारूपार्थपरत्वे एकश्च द्वौ चेति एक-द्वौ, एक-द्वौ आदी यस्या इति विग्रहः । लक्षणया विना लक्षणया वा सङ्ख्यावाचकशब्दरूपार्थपरत्वे तु एकश्च द्विश्चेति एक-द्वी, तौ आदी यस्या इति विग्रहः । અનુવાદ: હવે સંસ્થાના જે અર્થો આ વ્યાકરણમાં કર્યા તેના સાક્ષી પાઠો બતાવે છે: “સંધ્યા” શબ્દથી એક વગેરે “સંધ્યા” થાય છે એ પ્રમાણે અભિધાનચિંતામણિમાં આચાર્યભગવંતશ્રી હેમચન્દ્રાચાર્ય બતાવે છે. જે સંસ્થામાં દશ શબ્દનો પ્રયોગ થયો હોય એવી દશ સુધીની સંધ્યા (અષ્ટાદ્રશન સુધીની સંખ્યા) સંધ્યેય સ્વરૂપ કહેવાય છે, એ પ્રમાણે અમરસિંહવડે અમરકોષમાં કહેવાયું છે. આ એકથી શરૂ કરીને અઢાર સુધીની સંખ્યા સંખ્યય સ્વરૂપ વિષયવાળી છે, એ પ્રમાણે વાચસ્પતિ વડે કહેવાયું છે. જેમાં દશનો સમાવેશ થાય છે એવી દશ શબ્દ સહિતની સંખ્યા સંખ્યયમાં વર્તે છે, એ પ્રમાણે મહાભાષ્યકાર પતંજલિવડે કહેવાયું છે. આ પ્રમાણે સંખ્યાવાચક અર્થમાં લક્ષણા વિના જ સંરક્યા શબ્દનો પ્રયોગ કરાયો હોવાથી આ ગ્રંથમાં પણ સંધ્યા શબ્દ સંખ્યાવાચકારક છે. એ પ્રમાણે લક્ષણા વિના જ કહેવા માટે સમર્થ થવાય છે. અહીં બ્રહવૃત્તિ ટીકામાં પક, દિ ગતિ નોસિદ્ધ સંધ્યા શબ્દો લખ્યા છે. તમે સંધ્યા શબ્દના રહ્યા અને રવીવજી એ પ્રમાણે બે અર્થ બતાવ્યા છે; તો એક જ વાક્ય ઉપરથી બે અર્થોનો બોધ કેવી રીતે થઈ શકશે? આ જિજ્ઞાસાના સંદર્ભમાં આચાર્ય ભગવંત બે પ્રકારના વિગ્રહ બતાવીને સમાધાન આપી રહ્યા છે. જ્યારે સંધ્યા શબ્દ એકત્વ, દ્વિત્વથી વિશિષ્ટ વ્યક્તિને જણાવશે ત્યારે આ પ્રમાણે વિગ્રહ થશે : વદી રૂતિ – પી એ પ્રમાણે દ્વન્દ સમાસ થશે. પછી પી વી રહ્યાં મા એ પ્રમાણે વિગ્રહ થશે તથા ચાવિશ નો પ્રસિદ્ધ સંધ્યા એવો સમાસ થશે. સંધ્યા શબ્દ જ્યારે લક્ષણા વિના અથવા તો લક્ષણાથી સંખ્યાવાચક શબ્દરૂપે અર્થમાં હશે ત્યારે વિગ્રહ આ પ્રમાણે થશે : “: ૨ દિ: રૂતિ પછી, તૌ મારી યાદ સ ત ક્ષત્યિવિજા સંધ્યા” એ પ્રમાણે સમાસવિગ્રહ થશે. આમ શબ્દપ્રયોગ એક જ હોવા છતાં પણ વિગ્રહભેદ કરીને અમે અર્થનો બોધ કરીશું. આથી બંને પ્રકારના અર્થો સંધ્યા શબ્દના પ્રાપ્ત થઈ શકશે. (श० न्यासानु०) ननु सङ्ख्यावाचकपरत्वे एकश्च द्विश्चेति, सङ्ख्यापरत्वे तु एकश्च द्वौ चेति
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy