SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૩૯ ૬૪૮ અનુવાદ :- “સમ્ + રહ્યા’” ધાતુથી ‘૩૫ક્ષતિ:” (૫/૩/૧૧૦) સૂત્રથી સ્ત્રીલિંગમાં ભાવમાં “અક્' પ્રત્યય થાય છે. ત્યારબાદ “બ” પ્રત્યય લાગતા “સા” શબ્દ પ્રાપ્ત થાય છે. હવે “સજ્જ્ઞા વ” એ અર્થમાં “સ્યાવેિ...” (૭/૧/૫૨) સૂત્રથી “વત્” પ્રત્યય થતા ‘“સન્ધ્યાવત્” શબ્દ પ્રાપ્ત થાય છે. હવે “વત્” અંતવાળું નામ “વત્તસ્યામ્” (૧/૧/૩૪) સૂત્રથી અવ્યય થતા તેમજ ‘‘અવ્યવસ્થ” (૩/૨/૭) સૂત્રથી સ્યાદિ વિભક્તિનો લોપ થતાં ‘સન્ધ્યાવત્’ શબ્દ પ્રાપ્ત થાય છે. જ્યાં બીજું કોઈ ક્રિયાપદ સંભળાતું નથી ત્યાં “અસ્તિ” અથવા તો “મવૃત્તિ' ક્રિયાપદ પરમાં પ્રયોગ થાય છે, એવા ન્યાયથી અધ્યાહારથી “મવતિ” ક્રિયાપદ લીધું છે. (श० न्यासानु०) सङ्ख्याशब्दो हि भावे कर्तृभिन्नकारके च व्युत्पादितः, तस्य च रूढि - संवलित-योगशक्त्या विचारणाद्यनेकार्थकत्वमस्तीति कीदृशार्थकस्यात्र ग्रहणमित्याकाङ्क्षायामाह-एकद्व्यादिका लोकप्रसिद्धा सङ्ख्येति - एक - द्वयादिकेति बहुव्रीहिसमासः, सङ्ख्या च अन्यपदार्थः, सङ्ख्याशब्दोऽत्र एकत्व - द्वित्वादिरूपसङ्ख्यापरः, लक्षणया सङ्ख्यावाचकपरो वा । અનુવાદ :- “સંધ્યા” શબ્દ ભાવમાં અથવા તો કર્તાથી ભિન્ન અર્થમાં “અક્' પ્રત્યય લાગીને પ્રાપ્ત થયો છે અને તેનું રુઢિથી મિશ્રિત એવી યોગશક્તિથી વિચારણા વગેરે અનેક અર્થવાળાપણું પ્રાપ્ત થાય છે. અર્થાત્ રુઢિથી વિચારણા, અંકબોધક વગેરે અનેક અર્થો પ્રાપ્ત થાય છે. આથી અહીં કયા અર્થવાળો સંખ્યાશબ્દ લેવો એવી જિજ્ઞાસા હોતે છતે બૃહદ્વૃત્તિટીકામાં આચાર્ય ભગવંતશ્રી જણાવે છે કે એક, બે વગેરે જેની આદિમાં છે એવી લોકપ્રસિદ્ધ સંખ્યા એ સંઘ્યા શબ્દનો અર્થ છે. આ પ્રમાણે સંચ્યા શબ્દ અહીં પુત્વ, દ્વિત્વ વગેરે સ્વરૂપ સંખ્યાનો (પદાર્થમાં રહેલા ધર્મોનો) વાચક છે તથા લક્ષણાથી , દ્વિ વગેરે સંખ્યાનો વાચક પણ છે. અર્થાત્ સંખ્યા શબ્દ , દ્વિ વગેરે શબ્દોનો વાચક પણ છે. ઉપરોક્ત બે અર્થો નીચે પ્રમાણેનો વિગ્રહ કરવાથી પ્રાપ્ત થાય છે : “ = ઢૌ 7 કૃતિ પુન્દ્વૌ ।' એ પ્રમાણે દ્વન્દ્વ સમાસ થશે. ત્યારબાદ ‘ઠ્ઠી આવી યસ્યાં સા' એ પ્રમાણે બહુવ્રીહિ સમાસ સંબંધી વિગ્રહ થઈને ‘ચાાિ' એ પ્રમાણે બહુવ્રીહિ સમાસ થશે. આ બહુવ્રીહિ સમાસનો અન્ય પદાર્થ ‘સંધ્યા' શબ્દ થશે. (શ૦ ચાપ્તાનું૦ ) ‘“સધ્ધચાત્તેાિ મવેત્” (મિધાનવિંન્તા ગ૦ રૂ, શ્લો૦ (૩૬) इत्यादावनेकत्र भगवता हेमचन्द्राचार्येण, “सङ्ख्याः सङ्ख्येये ह्यादश त्रिषु" ( अमरको० द्वि० का० वै० वर्गे श्लो० ८३.) इत्यत्र अमरसिंहेन, "आऽष्टादशभ्य एकाद्याः सङ्ख्याः सङ्ख्येयगोचराः” इति वाचस्पतिना, “आ दशभ्यः सङ्ख्या सङ्ख्येय वर्तते " इति महाभाष्यकृता पतञ्जलिना च
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy