________________
સૂ૦ ૧-૧-૨
૬૧
હવે આવિ શબ્દ સંબંધમાં કહે છે. જેનાથી અર્થ ગ્રહણ કરાય છે એવા અર્થમાં આ + વરૂ ધાતુને ૩૫સર્જાવ્ ૬: :િ (૫/૩/૮૭) સૂત્રથી હ્રિ પ્રત્યય થતાં આવિ શબ્દ પ્રાપ્ત થાય છે. આ વિ શબ્દથી સાથે રહેનારા એવા સામાન્ય, વિશેષ વગેરે ધર્મો તથા ક્રમથી રહેનારા એવા નવા-પુરાણા વગેરે ધર્મો ગ્રહણ કરાય છે.
હવે ધર્મ શબ્દને બતાવે છે - અધર્મીપણાં પ્રત્યે ધર્મી સ્વરૂપને જે ધારણ કરે છે એવા અર્થમાં “ગîરિસ્તે... (૩ારિ૦ ૩૩૮) સૂત્રથી “પૃ” ધાતુને મેં પ્રત્યય થતાં “ધર્મ' શબ્દ પ્રાપ્ત થાય છે. વસ્તુનો પર્યાય એ ધર્મ શબ્દનો અર્થ છે. ધર્મ વિના ધર્મીનું સ્વરૂપ નાશ પામે છે. આથી જ ધર્મી સ્વરૂપને જે ધારણ કરે છે એવી વ્યુત્પત્તિ ધર્મના અર્થ માટે અમે કરી છે.
હવે શવત શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે - વિરુદ્ધ ધર્મવડે યુગપત્ પરિણતિને જે પ્રાપ્ત કરે છે એવા અર્થમાં “જ્ઞમ્” ધાતુને “શમેવું ન વા” (વિ૦ ૪૭૦) સૂત્રથી “મન” પ્રત્યય થઈને નો વ્ થતાં શવન્ત શબ્દ પ્રાપ્ત થાય છે. વિરુદ્ધ ધર્મવડે યુગપત્ પરિણતિને પ્રાપ્ત કરવી એ શવન્ત શબ્દનો અર્થ થશે. અહીં શવન્ત શબ્દ લખવા દ્વારા આચાર્ય ભગવંત બે વિરોધી ધર્મોને એક કરીને ધર્મ કહેવા માંગે છે. દા.ત. નિત્ય અને અનિત્ય એ બંને ધર્મો ભેગા થઈને યુગપત્ પરિણામને પ્રાપ્ત કરીને વસ્તુ·નિત્યાનિત્ય સ્વરૂપ ધર્મને પ્રાપ્ત કરે છે.
હવે જ શબ્દની વ્યુત્પત્તિ બતાવવા દ્વારા અર્થને બતાવે છે - અભેદને જે પ્રાપ્ત કરે છે એવા અર્થમાં “મીદ્-લિ..” (૩ળાવિ૦ ૨૧) સૂત્રથી રૂ ધાતુને જ પ્રત્યય થતાં શબ્દ પ્રાપ્ત થાય
છે. અભેદને પ્રાપ્ત કરનાર એ પ્રમાણે જ શબ્દનો અર્થ થાય છે.
હવે વસ્તુ શબ્દની વ્યુત્પત્તિ બતાવવા દ્વારા અર્થને બતાવે છે - સામાન્ય પર્યાય અને વિશેષ પર્યાય સ્વરૂપ ધર્મો જેમાં રહે છે એ અર્થમાં વસેન્રિા (૩ળાવિ૦ ૭૭૪) સૂત્રથી તુન્ પ્રત્યય થતાં વસ્તુ શબ્દ પ્રાપ્ત થાય છે. સામાન્ય અને વિશેષ પર્યાયવાળો જે પદાર્થ છે તે વસ્તુ શબ્દનો અર્થ છે. હવે સંપૂર્ણ વાક્યનાં અર્થને કહે છે - નિત્યાનિત્ય વગેરે અનેક ધર્મવડે યુગપત્ પરિણતિને પ્રાપ્ત કરનાર એવી એક વસ્તુનો પ્રમાણથી અવિરુદ્ધ એવો સ્વીકાર એ અનેકાંતવાદનો અર્થ છે. અને આવા અર્થવાળા અનેકાંતવાદથી શબ્દોની સિદ્ધિ થાય છે, પરંતુ અન્ય પ્રકારે શબ્દોની સિદ્ધિ થતી નથી.
(शоन्या० ) अत आह-एकस्यैवेति- तथाहि -यस्यैव वर्णस्य ह्रस्वत्वं विधीयते तस्यैव दीर्घत्वादिः, तस्य च सर्वात्मना नित्यत्वे पूर्वधर्मनिवृत्तिपूर्वकस्य ह्रस्वादिविधेरसम्भवः; एवमनित्यत्वेऽपि जननानन्तरमेव विनाशात् कस्य ह्रस्वादिविधिरिति सामान्यात्मना नित्यः, ह्रस्वादिधर्म्मात्मना चानित्य इति । तथा द्रव्याणां स्वपराश्रयसमवेतक्रियानिर्वर्त्तकं सामर्थ्यं कारकम्, तच्च कर्त्राद्यनेकप्रकारमभिन्नस्याप्युपलभ्यते; यथा पीयमानं मधु मदयति, वृक्षमारुह्य ततः