________________
સૂ૦ ૧-૧-૨
૫૯ પ્રયોજન-સંવાદી હોવું જોઈએ. તેથી અંતે અમે કહીએ છીએ કે ચારથી ચિહ્નિત અને પર્વર ઉપાધિથી યુક્ત એવો પ્રયોગ જ સર્વત્ર સ્વીકારવાયોગ્ય છે.
(શા ) “અદ્ર્શન-જ્ઞાન-વારિત્રણ મોક્ષમા” (તત્ત્વાર્થસૂત્રે ક. ૨. પૂ. 3.] इत्यादि-शास्त्रवाक्ये 'घटमानय' इत्यादिलोकवाक्ये च प्रतिपत्रभिप्रायवशात् सामर्थ्याद् वा तदवगतेः स्याच्छब्दैवकारयोः प्रयोगाभाव इति लोकशास्त्रविरोधोऽपि नास्ति । “વ સર્વ શે તે સ્વરૂપવિત્રનુકથા” I (-શ્નો ) इत्यादौ च "स्वरूपादिचतुष्टयाद्" इति वचनात् स्याच्छब्दार्थावगतेस्तदप्रयोगः । 'कथञ्चित् ते सदेवेष्टम्' इत्यादौ कथञ्चिदिति वचनात् तत्प्रयोगवदिति ।
અનુવાદ :- પૂર્વપક્ષ :- જો સર્વ સ્થાનમાં સક્કિારથી ચિહ્નિત અને અવારની ઉપાધિથી અર્થવાનું એવો શબ્દપ્રયોગ જ થવો જોઈએ. છતાં પણ “ ર્શન-જ્ઞાન-વારિત્રાળ મોક્ષમા” (તત્ત્વાર્થસૂત્રે ક. ૨. મૂ. ) વગેરે શાસ્ત્રવાક્યો તથા પટમ્ ગાન વગેરે લૌકિકવાક્યમાં ચાર તથા પવારનો પ્રયોગ શા માટે કરાયો નથી ?
ઉત્તરપક્ષ - શાસ્ત્રવાક્યો અને લૌકિકવાક્યોને સાંભળવાથી જ શ્રોતા સમજી જાય છે કે પ્રતિપાદન કરનાર સ્થાત્ અને પવાર ઉપાધિથી યુક્ત જ વસ્તુનું કથન કરે છે. અથવા તો પ્રતિપાદન કરનારનાં સામર્થ્યથી જ સાત શબ્દ તેમજ વાર શબ્દનો બોધ થઈ જાય છે. આથી એ બંને શબ્દો, પ્રયોગમાં બતાવાતાં નથી. આ પ્રમાણે, લોક અને શાસ્ત્ર એ પ્રમાણે બંને વાક્યોમાં કોઈ વિરોધ પણ નથી.
અમે હવે સપ્તમીમાંસા પાઠનો ભાવાર્થ જણાવીએ છીએ. અહીં માત્ર અડધો શ્લોક જ આપવામાં આવ્યો છે. અમે આખો શ્લોક જણાવી અને સાત્ અને અવારના અભાવમાં પણ એ બંને પદોનો બોધ થઈ જ જાય છે, એવું સિદ્ધ કરીએ છીએ. सदेव सर्वं को नेच्छेत् स्वरूपादिचतुष्टयात् । असदेव विपर्यासान्न चेन्न व्यवतिष्ठते ॥
(સાતમીમાંસા - શ્નો - ૫) તેનો અર્થ આ પ્રમાણે છે – સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી આખું વિશ્વ જ સત્ છે. આવું કોણ નથી માનતું? અર્થાતુ બધા જ માને છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવથી બધું જ મસત્ છે. જો પરદ્રવ્યાદિ ચારથી બધું જ સત્ માનવામાં ન આવે તો સત્ વસ્તુ સ્વરૂપને જ પ્રાપ્ત કરતી નથી. દા.ત. ઘટને પટાદિ દ્રવ્યથી સત્ છે એ પ્રમાણે માનવામાં નહીં આવે તો ઘટને પટાદિ દ્રવ્ય સ્વરૂપ માનવાની આપત્તિ આવશે. અને આ પ્રમાણે તો ઘટ ક્યારેય ઘટ તરીકે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી શકશે નહીં. ઉપરોક્ત શ્લોકમાં “સ્વરૂપવિતુષ્ટયા”. એ