________________
સૂ૦ ૧-૧-૨
પ૭ થઈ શકે છે. આધુનિક વિદ્વાનો આ વસ્તુ આમ છે અથવા આ વસ્તુ આમ નથી, આવું કહીને અટકી જાય છે. જેમ કે ઘટ છે પણ અને પટ વગેરેની અપેક્ષાએ નથી પણ; પરંતુ જે બુદ્ધિશાળી પુરુષ છે તે તો સાતે ભાંગા વિચારશે.
કોઈકે અસ્તિત્વની બાબતમાં વિવાદ ઊભો કર્યો, તો તરત જ કહેવામાં આવે છે ચાર્ક્સવ, કોઈક કહે કે બે મસ્ત પદાર્થોને ભેગા કરવામાં આવે તો કોઈ કહેશે બે પદાર્થનાં અભેદ સ્વરૂપ કોઈ પદાર્થ નથી. દા.ત. આકાશ, પુષ્પ ત્યારે આવી વસ્તુની રજૂઆત કરવા માટે નીફ્લેવ શબ્દપ્રયોગ કરવામાં આવે છે. તથા ઘટાદિ પદાર્થ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર વગેરેથી વિદ્યમાન જ છે તથા પદ્રવ્ય, પરક્ષેત્ર વગેરેથી અવિદ્યમાન જ છે. ત્રીજો ભાંગો ‘સદ્િ વક્તવ્યમ્ વ' છે. એક જ સમયે અસ્તિત્વ અને નાસ્તિત્વ એ પ્રમાણે ઉભયધર્મથી એક સાથે વસ્તુને કહેવાની ઇચ્છા હોય તો એવો કોઈ શબ્દ નથી જે આ પ્રકારે એક જ સમયે બંને ધર્મોવાળી વસ્તુને કહી શકે. દા.ત. “તૃ - શાન સ” (૩/૪/૧૨૪). અહીં શતૃ અને શાનદ્ એ બંનેનું સત્ શબ્દ ક્રમથી પ્રતિપાદન કરે છે, પરંતુ યુ પ્રતિપાદન કરતો નથી. જો “સ” શબ્દ પતૃ અને શાનદ્ ઉભય અર્થને એકસાથે જણાવી દેવા સમર્થ હોય તો બે વાર સત્ શબ્દનો પ્રયોગ કરવાની આવશ્યકતા ન રહે. છતાં પણ સત્ અર્થમાં શતૃ પ્રત્યય થાય છે તેમજ સત્ અર્થમાં શાનદ્ પ્રત્યય થાય છે. આ પ્રમાણે ફરીથી જે સનું વિધાન કર્યું છે એ જ બતાવે છે કે કોઈપણ શબ્દ બંને ધર્મોને એકીસાથે કહેવા માટે સમર્થ થતો નથી.
ચોથો ભાંગો ‘સત્ સ્તિ વ, ચા નાતિ પર્વ છે. આ ભાંગા પ્રમાણે ક્રમથી વિધિ અને નિષેધની પ્રધાનતા થાય છે અર્થાત્ વસ્તુમાં રહેલા કોઈપણ ધર્મની પ્રરૂપણા કરવી હોય તો જે સમયે ટુ ગતિ વ બોલીએ એ જ સમયે ચાલ્ નાતિ પર્વ પ્રધાનતાથી બોલી શકાશે નહીં, પ્રધાનતાની અપેક્ષાએ તો અનુક્રમે જ એ બંને ધમ બોલી શકાશે.
પાંચમો ભાંગો ‘ચાત્ બસ્તિ પવ, થાત્ મવક્તવ્યનું પર્વ છે. બધી જ વસ્તુઓ સ્વદ્રવ્યાદિ ચારની અપેક્ષાએ અસ્તિત્વધર્મવાળી છે તો પણ તિ, નાતિ એ પ્રમાણે ઉભય શબ્દથી યુપત્ કહી શકાતી નથી.
છઠ્ઠો ભાંગો “ચાત્ નાસ્તિ પવ, સાત્ મવક્તવ્યમ્ વ' છે, અહીં જે વસ્તુમાં નિષેધનો ધર્મ પ્રધાનતાથી બોલવામાં આવે છે તે જ વસ્તુમાં એકસાથે વિધિ, નિષેધ કહી શકાતાં નથી. અર્થાત્ તિ, નાપ્તિ શબ્દવડે યુગપતુ નાસ્તિત્વધર્મની પ્રધાનતાવાળી વસ્તુ કહી શકાતી નથી. માટે જ ચાત્ મવવતવ્ય પર્વ લખવામાં આવ્યું છે. હવે સાતમો ભાંગો ‘ચાત્ સ્તિ પવ, ચાત્ નાપ્તિ વ, ચાત્ મવવક્તવ્યમ્ વ' છે. ઘટ વગેરે સમસ્ત પદાર્થો વિદ્યમાન ધર્મથી છે જ. તથા પરદ્રવ્યાદિ ચારથી નથી જ, એ પ્રમાણે ક્રમથી વિધિ