SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ આ દશ પ્રકારના સૂત્રોમાંથી આ બીજું સૂત્ર અધિકાર સૂત્ર છે. આનો અધિકાર આ શબ્દાનુશાસનના અંત સુધી જાણવા યોગ્ય છે. (૦ચા) સિદ્ધિિિત-ધઃ સિધ્યતે ભાવસાધનઃ વિત: સ વિધા–પરમાર્થव्यवहारभेदात्, तत्र [न] याद्यधिगमोपायाधीना शब्दादितत्त्वप्रतिपत्तिः परमार्थसिद्धिः, प्रकृतिप्रत्ययादिविभागरूपा व्यवहारसिद्धिः, उभयरूपापीयं स्याद्वादादेवोपजायते । स चानेकान्तवाद इत्याह-स्यादित्यव्ययमनेकान्तद्योतकमिति, न तु वाचकम्, निपातत्वादेव । यदि तु वाचकं स्यात्, तदा 'स्यादस्त्येव' इत्यादिप्रयोगे तेनैव सर्वार्थानां प्रतिपादितत्वाच्छब्दान्तरप्रयोगानर्थक्यं पौनरुक्त्यं वा समासज्येत । અનુવાદઃ- હવે, સિદ્ધિ શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે - સેબતે અને સિદ્ગતિ એ વર્તમાનકાળ ત્રી.પુ.એ.નું રૂપ છે. અહીં સિદ્ ધાતુ અનુક્રમે પહેલા ગણનો અને ચોથા ગણનો છે. આમ તો સેધડ અને સિધ્યતે સ્વરૂપ પંચમી એ.વ.નું રૂપ થઈ શકે નહીં, કારણ કે ધર્તિ અને સિધ્ધતિ એ વર્તમાનકાળ ત્રી.પુ.એ.ના રૂપો છે. આથી એવા રૂપોને યાદિ વિભક્તિના પ્રત્યયો લાગી શકે નહીં, છતાં પણ અહીં આ શબ્દને અનુકરણવાચક સમજીને (૩/૧/૨) સૂત્રથી ગતિ સંજ્ઞા થશે તથા ૧/૧/૩૬ સૂત્રથી અવ્યયસંજ્ઞા પડશે. એ પ્રમાણે એ બંને રૂપોને નામ સમજીને પ્રતિવત્ અનુરમ્ ન્યાયથી યાદિના રૂપો ચાલશે. આ પ્રમાણે આવા સિદ્ધાન્તથી જ આ બે રૂપોને સ્વાદિ વિભક્તિ થઈ છે. હવે ભાવ જણાય છે જેનાવડે આવી વ્યુત્પત્તિથી ભાવસાધનવાળો વિત પ્રત્યય લાગતાં સિદ્ધિ શબ્દ બન્યો છે. અહીં સંસ્કૃતમાં માવસધતિ: એ પ્રમાણે સામાસિક શબ્દ પણ પાઠાંતરમાં જણાય છે. સિદ્ધિનો અર્થ જ્ઞાત (જાણવું) અથવા નિષ્પત્તિ (પ્રાપ્તિ) થઈ શકે છે. આ સિદ્ધિ બે પ્રકારની છે : (૧) પરમાર્થ-સિદ્ધિ અને (૨) વ્યવહાર-સિદ્ધિ. પર: (જ્ઞાનિમ:) મીયતે રૂતિ પરમ તથા પરમાર સૌ પ્રથ: ઘતિ પરમાર્થ જ્ઞાનીઓ અન્ય અન્ય ગ્રન્થોવડે તુલના કરવા દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કરે છે તે પરમાર્થસિદ્ધિ કહેવાય છે. નય વગેરેનાં બોધના ઉપાયોને આધીન એવો શબ્દતત્ત્વનો જે સ્વીકાર થાય એ પરમાર્થસિદ્ધિ કહેવાય છે. અર્થાત્ નય, પ્રમાણ વગેરેના આલંબનથી જે શબ્દતત્ત્વ જણાય છે તે પરમાર્થ સિદ્ધિ છે. પ્રકૃતિ, પ્રત્યય વગેરેના વિભાગ દ્વારા શબ્દોનો બોધ કરાય તે વ્યવહારસિદ્ધિ છે. આ બંને પ્રકાર દ્વારા શબ્દોની જાણકારી મેળવવી એ સ્યાદ્વાદથી જ સંગત થઈ શકશે. હવે સ્યાદ્વાદમાં જે “ચા” શબ્દ છે તે અવ્યય સ્વરૂપે છે, વળી તે મ ન્તનો દ્યોતક છે, પરંતુ અનેકાંતનો વાચક ૨. ૦ધ$િ: I
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy