SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ) ૧-૧-૨ ૩૭ જણાવે છે. પાતંજલ મહાભાષ્યમાં આ દશમાંથી માત્ર છ પ્રકારનાં જ સૂત્રો માનવામાં આવ્યા છે, જેનો શ્લોક આ પ્રમાણે છે: __ "संज्ञा च परिभाषा च विधिनियम एव च । अतिदेशोऽधिकारश्च षड्विध सूत्रलक्षणम् ॥" (૧) સંજ્ઞાસૂત્રઃ ‘તત્ર વ નામકર સંજ્ઞા' આ વ્યાખ્યા પ્રમાણે જે નામકરણ કરવામાં આવે તે સંજ્ઞા કહેવાય. દા.ત. પ્રૌદ્રતા: સ્વર: (૧/૧/૪) અહીં મ, મા, ડું, રું વગેરે વર્ગોનું સ્વર નામકરણ કરવામાં આવ્યું છે. આથી આ વર્ષે આ વ્યાકરણમાં સ્વર તરીકે ઓળખાશે. માટે આવા સૂત્રો સંજ્ઞાસૂત્રો તરીકે ઓળખાશે. (૨) પરિભાષાસૂત્રઃ “નિયમે નિયરિપી પરિભાષા' સૂત્ર પ્રમાણે અર્થની સંગતિ થતી ન હોય તો કેવી રીતે અર્થ સંગત કરવો? એને માટે પરિભાષાસૂત્રનો સહારો લેવો પડે. દા.ત. વાડE: માર ચાવી (૧/૪/પર) સૂત્રમાં અષ્ટમ્ શબ્દમાં ષષ્ઠીવિભક્તિ છે. આથી શંકા થઈ કે આખા મટન શબ્દનો ના કરવો કે કોઈક વર્ણનો ના કરવો? આ પ્રમાણે નિયમની અવસ્થામાં પાડત્યસ્થ (૭/૪/૧૦૬) સૂત્રથી નિયમ થશે કે જો ષષ્ઠી સંતવાળું નામ હોય તો ત્યાં માત્ર અત્તનું જ કાર્ય કરવું. આથી હવે ગષ્ટનું શબ્દના અન્ય નું નો માં થશે. આમ, (૭/૪/૧૦૬) સૂત્ર એ પરિભાષા સૂત્ર થશે. (૩) વિધિસૂત્ર: ‘કર્તવ્યત્વેનોપશો વિધિઃ' કર્તવ્યપણાંથી સૂત્રમાં જે જે કથન થયું હોય તે તે વિધિ કહેવાય છે અને વિધિ સંબંધી સૂત્રોને વિધિસૂત્રો કહેવાય છે. દા.ત. સમાનાનાં તેર તીર્થ: (૧/૨/૧) સૂત્ર એ વિધિસૂત્ર છે, કારણ કે સૂત્રમાં દીર્થપણાનું કર્તવ્ય તરીકે કથન થયું છે. (૪) નિયમસૂત્રઃ ‘વધુત્ર પ્રાપ્તી સંકોવનું નિયમ: ' ઘણાં સ્થાનોમાં પ્રાપ્તિ હોતે છતે સંકોચ - કરવો તે નિયમસૂત્ર કહેવાય છે. આવું નિયમસૂત્ર રૂ-હ-પૂષા-ડર્ષ: શિ-ચોઃ (૧/૪/૮૭) છે. અહીં નિ તીર્થ: (૧/૪/૮૫) સૂત્રથી નની પૂર્વનો સ્વર તમામ પુત્ર પ્રત્યય પર છતાં દીર્ઘ થતો હતો. એ દીર્ઘવિધિનો (૧૪૮૭) સૂત્ર દ્વારા સંકોચ કરવામાં આવ્યો છે. જે આ પ્રમાણે છે – રૂનું અંતવાળું નામ તથા પૂષન વગેરે નામો સંબંધી “”ની પૂર્વનો સ્વર જો દીર્ઘ થશે તો શિ અને સિ પ્રત્યય પર છતાં જ થશે. આથી તમામ ઘુટું પ્રત્યયોને બદલે માત્ર ત્રણ ઘુટું પ્રત્યયો જ દીર્ઘવિધિ માટે આવશ્યક થાય છે. આમ (૧૪૮૭)માં સંકોચ કરવામાં આવ્યો છે. માટે આ નિયમસૂત્ર બને છે. (૫) અતિદેશસૂત્ર: “અતુલ્યત્વવિધાનમ્ તિર્વેશ:' અન્યમાં જે સમાનપણાંનું વિધાન એ અતિદેશ-સૂત્ર કહેવાય છે. દા.ત. ૩ત્ય, સંધ્યાવત્ (૧/૧/૩૯). આમ તો એક, બે વગેરે નિયત સંખ્યામાં સંખ્યાપણું છે પરંતુ તિ અંતવાળા અને નતુ અંતવાળા શબ્દોમાં પણ સંખ્યાત્વધર્મની સમાનતાનું ભાવન કરવું છે અર્થાત્ તિ અંતવાળા અને નતુ અંતવાળા શબ્દોને પણ સંખ્યા
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy