SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ ઉત્તરોત્તર શ્રેષ્ઠતાવાળા આત્માઓ ઘણાં બધા થાય છે. આવા રહસ્યને બતાવવા માટે અમે બહુવચનનો પ્રયોગ કર્યો છે. હવે તાત્ત્વિ∞ શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે. તત્ત્વ શબ્દને વાર અર્થમાં ‘“વિનયાતિમ્યઃ૦” (૭/ ૨/૧૬૯) સૂત્રથી ફળ્ પ્રત્યય થતાં તાત્ત્વિમ્ શબ્દ પ્રાપ્ત થાય છે. આથી તાત્વિજ નમસ્ઝારનો અર્થ નમસ્કાર જ તત્ત્વ છે અથવા તો તત્ત્વ જ નમસ્કાર છે. કોઈક જગ્યાએ કહ્યું પણ છે કે સમારમ્ ૠતે ન તત્ત્વમ્ (નમસ્કાર વિના તત્ત્વ નથી.) અથવા તો તત્ત્વ છે પ્રયોજન જેનું એવા અર્થમાં તત્ત્વ શબ્દને ઉપરોક્ત સૂત્રથી જ તદ્ધિતનો ફળ્ પ્રત્યય થતાં તાત્ત્વિ શબ્દ પ્રાપ્ત થાય છે. આથી સંપૂર્ણ અર્થ આ તત્ત્વના પ્રયોજનવાળો નમસ્કાર છે એ પ્રમાણે થશે. सूत्रम् - ॥ प्रथमम् सूत्रम् समाप्तम् ॥ * સિદ્ધિઃ સ્વાદાવાત્ । । । ૨ । -: તત્ત્વપ્રવેશિકા : स्याद् इत्यव्ययमनेकान्तद्योतकम् । ततः स्याद्वादोऽनेकान्तवादः, नित्यानित्याद्यनेकधर्मशबलैकवस्त्वभ्युपगम इति यावत् । ततः सिद्धिर्निष्पत्तिर्ज्ञाप्तिर्वा प्रकृतानां शब्दानां वेदितव्या । -: તત્ત્વપ્રવેશિકાનો અનુવાદ : સ્વાદ્ સ્વરૂપ અવ્યય અનેકાંતને જણાવનાર છે. તેથી સ્યાદ્વાર એ અનેકાંતવાદ છે. નિત્યાનિત્ય વગેરે અનેક વિરુદ્ધ ધર્મોથી યુગપત્ એવી પરિણતિને પ્રાપ્ત કરનાર એવી એક વસ્તુનો સ્વીકાર તે સ્યાદાવ છે. તાત્પર્યથી આ સ્યાદ્વાનો અર્થ થયો છે. સ્યાદ્વાથી સિદ્ધિ (નિષ્પત્તિ) અથવા તો રાપ્તિ (જાણકારી) થાય છે. અર્થાત્ પ્રસ્તુત એવા શબ્દોની પ્રાપ્તિ અથવા તો જાણકારી સ્યાદ્વાદથી જ જાણવા યોગ્ય છે. (Royo ) થૈવ હિંદૂ-વી/વિવિધયોને જારસંનિપાત:, સામાનાધિकरण्यम्, विशेषण-विशेष्यभावादयश्च स्याद्वादमन्तरेण नोपपद्यन्ते ।
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy