SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ (न्या०स०) ननु अर्हमित्यस्यार्हद्वाचकत्वे सति कथं लौकिकागमानामुपनिषद्भूतमिदमिति ? सत्यम्-सर्वपार्षदत्वाच्छब्दानुशासनस्य समग्रदर्शनानुयायी नमस्कारो वाच्यः, अयं चाहमपि तथा। तथाहि "अकारेणोच्यते विष्णू रेफे ब्रह्मा व्यवस्थितः । हकारेण हरः प्रोक्तस्तदन्ते परमं पदम्" ॥७॥ इति श्लोकेनाहँशब्दस्य विष्णुप्रभृतिदेवतात्रयाभिधायित्वेन लौकिकागमेष्वपि अर्हमिति पदमुपनिषद्भूतमित्यावेदितं भवति । तदन्त इति तुरीयपादस्यायमर्थः-तस्याहँशब्दस्यान्त उपरितने भागे परमं पदं सिद्धिशिलारूपं तदाकारत्वादनुनासिकरूपा कलाऽपि परमं पदमित्युक्तम् । અનુવાદ: પૂર્વપક્ષ :- અë એ પદ અરિહંત પરમાત્માનું વાચક હોતે છતે લૌકિક આગમોનાં રહસ્યભૂત કેવી રીતે થાય? અરિહંત લોકોત્તર હોવાથી મર્દ પદ લોકોત્તર આગમના રહસ્યભૂત જ થઈ શકે છે. ઉત્તરપક્ષ :- તમારી વાત સાચી છે. શબ્દાનુશાસન એ સર્વ દર્શનોને સાધારણ ગ્રન્થ હોવાથી બધા જ દર્શનોને અનુસરવાવાળો નમસ્કાર કહેવા યોગ્ય છે અને આ મર્દ પણ બધા દર્શનોને અનુસરવાવાળો એવો નમસ્કાર જ છે. તે આ પ્રકારે છે. ૩રથી વિષ્ણુ કહેવાય છે. રેગ્રી બ્રહ્મા નિર્ધારીત કરાય છે. હજારથી શિવ કહેવાય છે. સર્વ પદે વિષ્ણુ વગેરે દેવતાઓને કહેતું હોવાથી લૌકિક આગમોને વિશે પણ રહસ્યભૂત જણાવાયેલું થાય છે. તને એ પ્રમાણે શ્લોકનાં ચોથા ચરણનો અર્થ આ પ્રમાણે છે. મર્દ શબ્દનાં અંતે ઉપરના ભાગમાં સિદ્ધશિલા સ્વરૂપ પરમપદનું આકારપણું હોવાથી અનુનાસિક સ્વરૂપ ભાગથી પરમપદ કહેવાય છે. (ચ૦૦) નિમિતિ-નિયમેન હન્યતે જ્ઞાતિ પરતચેતિ “વિષ્ય: " [.રૂ.૮૨.] વાદુન્નપુંસર્વમ્ અનુવાદ - નિયમથી જે હણાય છે તે અર્થમાં નિ + રન ધાતુને ૫/૩/૮૨ સૂત્રથી (દ્ધિ: વ) પ્રત્યય થતાં વ્યાકરણનાં જુદાં જુદાં નિયમોથી નિમ્ શબ્દ બને છે અને તેનું બહુલપણાંથી નંપુસકપણું થાય છે. આનો અર્થ પરાધીનપણે જણાય છે એવો થાય છે. આ મર્દ પદ સંપૂર્ણ વિનોના નાશને જણાવનાર છે. (ચાસ) ઈતિ- રાજાતિ ગઈ સ્વારિ I મશાતિ-મદ્ વિધૌ, નવ शास्त्रेण सह संबध्यते, अवधिशब्दस्तु मर्यादायाम्, स चाध्ययनाध्यापनाभ्याम् । ततोऽयमर्थःशास्त्रमभिव्याप्य ये अध्ययनाध्यापने ते मर्यादीकृत्य प्रणिधेयमिदमित्यर्थः ।
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy