SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ નમસ્કારને દૂર કરે છે તથા માનસિક નમસ્કારને ગ્રહણ કરાવે છે. આચાર્ય ભગવંતશ્રી ઉપહાસ નમસ્કારનું દૃષ્ટાંત શ્લોક દ્વારા જણાવે છે. હે સખી ! (મિત્ર) ઘંટના અવાજ સરખો આરંભમાં મોટા આડમ્બરવાળો અને અનુક્રમે ક્ષીણ થતો એવો નમસ્કાર કરવા યોગ્ય તે પ્રેમ છે અર્થાત્ સાર વગરનો તે પ્રેમ છે.” અહીં મશ્કરી કરવા દ્વારા નમસ્કારની ક્રિયા બતાવીને નિઃસાર એવા પ્રેમની હાંસી ઉડાવી છે. (ચાસ) પતિ-પરમાત્માનનિત્યત્ર “ર્મળ :” [૨.૨.૮રૂ.] ડૂત પછી પ્રાપ્નોતિ, પર “તૃસુન્તા' [૨.૨.૨૦.] તિ નિષેધ: I શ્રેય તિ “પ્રશસ્ય શ્ર” [૭.૪.૩૪.] તિ श्रादेश-विधानबलात् क्रियाशब्दत्वेनागुणाङ्गादपि प्रशस्यशब्दादीयस् । “नैकस्वरस्य" [૭.૪.૪૪.] રૂતિ નિષેધાતુ “ચન્તસ્વરઃ” [૭.૪.૪રૂ.] નાન્યસ્વરતિનો “વવ” [૭.૪.૬૮] રૂત્યપ ન પ્રવર્તતા “અન્તસ્વરરિસ્વરસ્ય" [૭.૪.૪રૂ.] રૂત્યેજ્યોર્નિવ સિદ્ધ पृथग्योगकरणमस्यापि बाधनार्थमिति । અનુવાદ:- પ્રાપ્ય એ કૃદન્ત છે. આથી જ કૃત: (૨/૨૮૩) સૂત્રથી કૃદન્તના કર્મ સ્વરૂપ પરમાત્મન્ નામને ષષ્ઠી વિભક્તિ પ્રાપ્ત થાય છે. પરંતુ ઝુનુન્તા.. (૨/૨/૯૦) સૂત્રથી નિષેધ થયો છે. ત્યા તુમન્o (૧/૧/૩૫) સૂત્રથી ત્વી અંતવાળું કૃદન્ત અવ્યયસંજ્ઞાવાળું થાય છે અને અવ્યયસંજ્ઞાવાળા નામને ષષ્ઠીનો નિષેધ થાય છે. આથી ઋનિ (૨/૩/૪૦) સૂત્રથી પરમાત્માનનું એ પ્રમાણે દ્વિતીયા વિભક્તિનો પ્રયોગ થયો છે. હવે શ્રેય: શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે. પ્રશસ્ય શબ્દને યક્ પ્રત્યય થાય છે. તેમાં નિમિત્ત આ પ્રમાણે છે. પ્રશસ્ય શ્ર(૭/૪/૩૪) આ સૂત્રમાં રૂંવત્ પ્રત્યય પર છતાં પ્રશસ્ય શબ્દના આદેશનું વિધાન છે. પ્રશસ્ય શબ્દ ક્રિયાવાચક હોવાથી ગુણવાચક નથી. માટે (૭૩/૯)થી ચમ્ પ્રત્યય લાગવાની પ્રાપ્તિ આવે નહીં, છતાં પણ ૭૪/૩૪ સૂત્રનાં આદેશનાં સામર્થ્યથી પ્રશસ્ય શબ્દથી ચમ્ પ્રત્યય થયો છે. શ્ર + આ અવસ્થામાં નૈસ્વરસ્ય (૭/૪/૪૪) સૂત્રથી નાં લોપનો નિષેધ થવાથી ત્રસ્વર: (૭/૪/૪૩) સૂત્રથી અન્ય સ્વરનો લોપ ન થયો. તે જ પ્રમાણે વર્ણવી (૭/૪/૬૮) સૂત્રથી પણ મ નો લોપ થતો નથી. (૭/૪/૪૩) સૂત્ર ત્રત્યસ્વરસ્વરસ્ય એકલુ હોત અને પૃથ (૭/૪/૪૪) સૂત્ર ન બનાવ્યું હોત તોપણ જે જે શબ્દો એકસ્વરવાળા છે તે બધામાં અન્ય સ્વર મના લોપનો નિષેધ થઈ જ જાત અને આમ થાત તો( ૭/૪/૪૪) સૂત્રની આવશ્યકતા રહેત નહીં છતાં પણ આચાર્ય ભગવંત (૭/૪૪૪) પૃથગુ સૂત્ર બનાવ્યું છે તેના દ્વારા નિયમ કર્યો કે હવે એકસ્વરવાળા નામોના સ્વરોનો પ્રત્યય પર છતાં (૭/૪/૬૮) સૂત્રથી પણ લોપ થશે નહીં.
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy