SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૧ ૨૫ સારી રીતે ગ્રહણ કરાયું છે નામ જેમનું એવા, ગાઢ ઉદાસીનતાથી (જડતાથી) પીડિત એવા સંપૂર્ણ પણ વિશ્વને જોઈને તેઓ ઉપરની અનુકંપાથી યુક્ત ચિત્તવાળા એવા, શબ્દાનુશાસનને કરવાની ઇચ્છાવાળા એવા શ્રી હેમચન્દ્રસૂરિ સૌ પ્રથમ મંગલને માટે તેમજ અભિધેય વગેરેના પ્રતિપાદનને માટે ઈષ્ટદેવતાનમસ્કારને પ્રણમ્ય પદ દ્વારા કહે છે. (न्या०स०) प्रणम्येति-ननु प्रयोगोऽयं भावे कर्मणि वा ? उच्यते-भावे एव । तहि कथं परमात्मान-मिति कर्म ? उच्यते “સવર્મામુન્નાતિવવક્ષયા | પરિતિ સ્વભાવાત્ર પુનઃ કૃત:” IIરૂા. नत्वेत्यनेनापि सिध्यति किं प्रकारेण ? प्रकारो मानसिकं द्योतयति उपहासनमस्कारं च निराकरोति “નમણં તત gિ! ( ધબ્દપસિસોદ્રમા માનનિઃસારHIRપૂરુડેશ્વરF)” IIછા) इत्यादिवत् । અનુવાદ :- પૂર્વપક્ષ :- “gણ' પ્રયોગ ભાવમાં છે અથવા તો કર્મમાં છે ? ઉત્તરપક્ષ :- ભાવમાં જ છે. અર્થાત્ વા પ્રત્યય ભાવમાં જ લાગ્યો છે. ‘ત્વા તુમન્ ભાવે (૫/૧/૧૩) સૂત્રથી વા ભાવમાં થાય છે. પૂર્વપક્ષ - પ્રબુચ જો ભાવમાં પ્રયોગ હોય તો “પરમાત્માનમ્' એ પ્રમાણે કર્મનો નિર્દેશ શા માટે ? ભાવે પ્રયોગમાં કર્મનો નિર્દેશ થવો જોઈએ નહીં. - ઉત્તરપક્ષ:- આમ તો જ્યાં જ્યાં ભાવે પ્રયોગ હોય ત્યાં ત્યાં કર્મ આવવું જોઈએ નહીં આથી પ્રણમ્ય સ્વરૂપ ભાવે પ્રયોગની વિદ્યમાનતામાં પરમાત્માનમ્ સ્વરૂપ કર્મ ન આવવું જોઈએ. આવી જિજ્ઞાસાના સમાધાન અંગે શ્રીઉદયધર્મગણિવડે રચાયેલ વાક્ય પ્રકાશ ગ્રન્થમાં ૪૪માં શ્લોકના વિવેચનમાં ઉપરોક્ત શ્લોક આવે છે જેનો અર્થ આ પ્રમાણે છે કે : સકર્મક ધાતુઓને ભાવવિવક્ષામાં આવેલ ત્યાદ્રિ પ્રત્યય સ્વભાવથી કર્મના અર્થને દૂર કરે છે. પરંતુ ત્ પ્રત્યયો સ્વભાવથી કર્માર્થને દૂર કરી શકતા નથી”. માટે જ ત્વી પ્રત્યયાત્તવાળા કૃદન્તના કર્મને દ્વિતીયા વિભક્તિ કરી છે તે બરાબર જ છે. પૂર્વપક્ષ:- પ્રખ્ય પ્રયોગને બદલે નવ્વા પ્રયોગ કર્યો હોત તો પણ ચાલત તો પછી પ્ર ઉપસર્ગ શા માટે વધારાનો જોડવામાં આવ્યો ? ઉત્તરપક્ષ :- 5 ઉપસર્ગ વિશેષ પ્રકારના નમસ્કારને બતાવે છે. નમસ્કાર બે પ્રકારના છે : માનસિક નમસ્કાર અને ઉપહાસ નમસ્કાર. અહીં નમ્ ધાતુને લાગેલો પ્ર ઉપસર્ગ ઉપહાસ
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy