SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ તથા કેટલાંક ક્રિયા અને પુણ્ય ઉભયથી ઉત્પન્ન થનારા ફળો હોય છે. દા.ત. વ્યંતર દેવલોકમાં દેવતાઓને પુણ્યથી તેમજ ક્રિયાથી એમ ઉભયથી ફળની પ્રાપ્તિ થાય છે. અહીં ઉપર જે બે પ્રકારના ફળો બતાવ્યા તેમાં ઉપર કહેલા ત્રણેય પ્રકારના ફળોનો સમાવેશ થઈ જાય હવે, આવતણEસંપૂર્વકલ્પદ્રુમોપમન્ વિશેષણનો ત્રીજો અર્થ બતાવે છે. દષ્ટ એટલે પ્રત્યક્ષથી પ્રાપ્ત થતાં મનુષ્ય વગેરે તથા અદષ્ટ એટલે અનુમાનથી પ્રાપ્ત થતાં એવા આલોક કે પરલોક સંબંધી એવા ફળને વિશે નિઃશેષ એવું એકસાથે પ્રાપ્ત થયેલાનું જે વિધાન છે તે જ પ્રસરવાના સ્વભાવપણાંથી વૃક્ષ છે અને એવું આ “ર્ટે પદ છે. અહીં “વિત” શબ્દનો અર્થ નિઃશેષ કર્યો છે તથા સંકલ્પ શબ્દનો અર્થ એકસાથે પ્રાપ્ત થયેલા એ પ્રમાણે કર્યો છે તથા “ત્પવૃક્ષ” શબ્દમાં જે ~ શબ્દ છે. તેનો વિધાન અર્થ કર્યો છે. અહીં વિધાન એટલે વિધિ અથવા તો પ્રેરણા એવો અર્થ થાય છે. દા.ત. લોકોએ અસત્ય બોલવું જોઈએ નહીં. આ પ્રમાણેનું પ્રેરણાત્મક વાક્ય ઘણાં બધાં સજ્જન પુરુષોમાં ફેલાઈ જાય છે. વળી, તે એકસાથે જ ફેલાઈ જાય છે. જેમ વૃક્ષ બીજમાંથી વિસ્તાર પામે છે, તેમ આલોક અને પરલોક સંબંધી ફળને વિશે નિઃશેષ એવું એકસાથે પ્રાપ્ત થયેલાઓનું જે વિધાન છે તે જ વૃક્ષ છે અને એ વૃક્ષની ઉપમાવાળું આ “ગર્લ્ડ” પદ છે. આ જ વિશેષણમાં કલ્પવૃક્ષનો બીજો અર્થ પણ કહે છે. “T” એ કુંપદૂર અર્થમાં પ્રાપ્ત થતો તદ્ધિતનો પ્રત્યય છે. આથી બીજો અર્થ આ પ્રમાણે થશે. દષ્ટ અને અદૃષ્ટ સંબંધી ફળને વિશે નિઃશેષ એવું એકસાથે પ્રાપ્ત થયેલા જેવું જાણે ન હોય એવું વૃક્ષ જેની સાથે સરખાવાય છે એવું આ “ë” પદ છે. આ પ્રમાણે જ કલ્પવૃક્ષનો નિશ્ચય થાય છે. જો એક જ પ્રયત્નથી મનોરથોની પ્રાપ્તિ થાય છે, તો જ તે પ્રસરવાના સ્વભાવપણાંથી વૃક્ષ કહેવાય છે. તથા સંકલ્પોની પ્રાપ્તિ માટે સમર્થ એવું આ “á" પદ છે. આ પ્રમાણે અન્ય મહામત્રોથી આ મન્નરાજનું મહાભ્ય વિશેષ છે જે આ વિશેષણ દ્વારા જણાવાય છે. (૦ ) સ્વરૂપા-ડર્થ-તાત્પર્યે સ્વરૂપમુફ્તી પ્રવૃત્ત યોનયતિ–ાશાસ્ત્રાર્થનાध्यापनावधि प्रणिधेयमिति-'आङ् अभिव्याप्तौ', स च शास्त्रेण सम्बध्यते, अध्ययनाऽध्यापनाभ्यां सम्बद्धोऽवधिर्मर्यादार्थः । तेनायमर्थः-शास्त्रमभिव्याप्य येऽध्ययनाऽध्यापने ते मर्यादीकृत्य प्रणिधेयमित्यर्थः । प्रणिधानं व्याचष्टे-प्रणिधानं चेत्यादिना-अनुवादमन्तरेण स्वरूपस्य व्याख्यातुमशक्यत्वात् प्रणिधानं चेति स्वरूपमनूदितम्, पुनरर्थ-चशब्दनिर्देशाद् । अनेनेति–अर्हमिति बीजेन ।
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy