________________
સૂ) ૧-૧-૧
૧૫ तदपेक्षयोऽस्य प्राथम्यम्, प्रथमं साधूनामितिवत् प्रथममग्रणीभूतं व्यापकमित्यर्थः । व्यापकत्वं चास्य सर्व-बीजमयत्वात्, इदमेव हि बीजम्, 'अधोरेफ-आ-ई-ऊ-औ-अं-अः' एतैर्युक्तं बीजं भवतीति व्यापकत्वमस्य । यदिवा परसमयसिद्धानां त्रैलोक्यविजया-घण्टार्गल-स्वाधिष्ठानप्रत्यङ्गिरादीनां चक्राणामिदमेव हकारलक्षणं प्रधानं बीजमिति । अथवा अकारादि-क्षकारान्तानां पञ्चाशतः सिद्धत्वेन प्रसिद्धानां यच्चक्रं समुदायस्तस्य प्रधानमिदमेव बीजम् ।
અનુવાદઃ- વાચકનું કથન થઈ ગયા પછી તાત્પર્યનું કથન થઈ શકે છે એવો નિયમ હોવાથી દર્દ શબ્દની તાત્પર્યથી વ્યાખ્યા કરવામાં આવે છે. સર્વે અક્ષર એ સિદ્ધચક્રનું આદિબીજ છે. સિદ્ધચક્ર એ સિદ્ધાન્તમાં પ્રસિદ્ધ ચક્રવિશેષનું રૂઢનામ છે અથવા તો એ જ મર્દ લોકવ્યાપી સમયે (સમુદ્ધાતના ચોથા સમયે લોક વ્યાપી બનેલાં) કલા રહિત ધ્યાન કરનારા મહાત્માઓને ધ્યાન કરતાં સિદ્ધ થાય છે માટે જ સિદ્ધ કહ્યું છે. જેનાવડે ધ્યાન કરાય છે એવા અર્થમાં સિદ્ ધાતુને “વહુનમ્” (૫/૧/૨) સૂત્રથી ભૂત-કૃદન્તનો ‘ત’ પ્રત્યય થતાં “સિદ્ધ શબ્દ પ્રાપ્ત થાય છે. તથા સિદ્ધ અને વક્ર વચ્ચે કર્મધારય સમાસ થવાથી સિદ્ધ શબ્દ પ્રાપ્ત થાય છે. અથવા તો આ ચક્રમાં રહેલા પરમાક્ષરોના (ૐ, $િ, હૈં હૈ, ર્સિ, હૈં, મ હૈ, ૨, ૨, ૩ હૈં, , , , ટૂં ના) ધ્યાનથી યોગની ઋદ્ધિઓ પ્રાપ્ત થતાં સિદ્ધિ થઈ એમ કહેવાય છે. તેથી ચક્રનું સિદ્ધપણું સ્પષ્ટ જ છે. તે સિદ્ધચક્રનું આ ગëાર પ્રથમ બીજ છે. જે રીતે ધાન્યનું બીજ હોય અને એવા બીજમાંથી ધાન્યની નિષ્પત્તિ થાય છે. એની સમાનતાવાળું આ મર્દાર બીજ પણ છે. જેમ બીજમાંથી ફણગો, અંકુરો અને ફળ ઉત્પન્ન થાય છે, તેમ આ અહંકાર બીજના ધ્યાનથી પણ પુણ્યાનુબંધી પુણ્ય, ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે. તેથી મર્દ પણ બીજ કહેવાય છે. આમ, મર્દ આદિબીજ છે. એનું તાત્પર્ય આ પ્રમાણે છે –
આ અર્થે પદને બીજ સ્વરૂપે કહ્યું છે. બીજની સમાનતા આ પદમાં હોવાથી આ પદને બીજ સ્વરૂપ કહ્યું છે. જે વસ્તુ અંતિમ ફળ સુધી પહોંચાડવા માટે સમર્થ હોય તેને બીજ કહેવાય છે. વ્યવહારમાં કોઈક વ્યક્તિ બીજનું વાવેતર કરે છે ત્યારબાદ તેમાંથી અંકુર વગેરે ક્રમે વૃદ્ધિ થતાં ફળની પ્રાપ્તિ કરે છે. એ જ પ્રમાણે મર્દે મંત્ર પણ બીજ સ્વરૂપે છે. આ મંત્ર બીજ સ્વરૂપે હોવાથી જ અંતિમ ફળ - મુક્તિ સુધીની પ્રાપ્તિ આ મર્દ પદ દ્વારા જ થાય છે. મર્દ મંત્રમાં મુખ્ય મંત્રાક્ષર હરાર છે અને એ બીજ સ્વરૂપે પણ છે. આ મંત્ર બીજ સ્વરૂપે હોવાથી ક્રમશઃ અન્ય અન્ય ઉચ્ચ ફળોની પ્રાપ્તિ થાય છે. મંત્રશાસ્ત્રોમાં પાંચ અન્ય બીજો પણ સંભવે છે - દૉ, દ, હૂં છૂં . આ બધા બીજોમાં સર્વે ૨. ‘સ્વધષ્ઠાન' ના ૨. ‘નાં ૨ તત્સાનાં ૫૦' મ |