________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ दिसप्तदेवीनाम्, तथा अकारादिभिः षोडशस्वरैर्मण्डलेषु षोडश रोहिण्याद्या देवता अभिधीयन्ते, ततस्तासां प्रतीतेरिति ।
૧૪
44
અનુવાદ :- ‘અĚ’ શબ્દનો અર્થ જણાવતાં ગ્રંથકારશ્રી જુદા જુદા વિશેષણોને જણાવે છે. જેમાં સૌ પ્રથમ વિશેષણ તરીકે “પરમેશ્વરસ્ય પરમેષ્ઠિનો વાવમ્” લખ્યું છે. અહીં ‘અરેં’ પદને વાચક શા માટે કહ્યું ? એવી જિજ્ઞાસાનાં સંદર્ભમાં આચાર્ય ભગવંતશ્રી લખે છે કે મંત્રકલ્પમાં મંત્રોનાં વર્ગો વાચક તરીકે કહ્યા છે. આથી ‘’ મંત્રને પણ અમે વાચક તરીકે જ કહીએ છીએ. શબ્દોમાં બે શક્તિ હોય છે (૧) વાચકશક્તિ અને (૨) દ્યોતકશક્તિ. ઉપસર્ગો તથા અવ્યયોમાં ઘણું કરીને ઘોતકશક્તિ હોય છે. દા. ત. “મો” અવ્યય આશ્ચર્ય અર્થનો ઘોતક છે. અહીં ‘‘”નો અર્થ આશ્ચર્ય નથી, પરંતુ “બો” અવ્યય સાથે જે હકીકતો લખી હશે તેમાં આશ્ચર્ય અર્થ જણાશે. દા. ત. ‘‘અહો ત્યું, આવ∞ !” અહીં “તું આવ્યો” સ્વરૂપ અર્થમાં આશ્ચર્ય જણાય છે, પરંતુ ‘“મો” શબ્દનો વાચ્યાર્થ આશ્ચર્ય નથી. આથી “મો” અવ્યયમાં ઘોતકશક્તિ રહેલી છે. આવી દ્યોતકશક્તિ ‘અરેં’ મંત્રમાં રહેલી નથી. કારણ કે ‘Ě” મંત્ર પોતે જ પરમેશ્વર સ્વરૂપ પરમેષ્ઠી અર્થને જણાવે છે. આમ, ‘ð’ મંત્રમાં પરમેશ્વર સ્વરૂપ પરમેષ્ઠી અર્થની વાચકશક્તિ રહેલી છે. તેથી જ આચાર્ય ભગવંતશ્રીએ ‘બě’ મંત્રને વાચક તરીકે કહ્યો છે.
જે પ્રમાણે “મ-સિ-મ-૩-સા” એ બીજપંચક અરિહંત, સિદ્ધ, આચાર્ય વગેરેનું વાચક છે તથા ‘‘૩-ર-ન- ગ઼-૪-ય' આ સાત વર્ણો આધાર વગેરે સાત દેવીઓનાં વાચક છે. આધાર વગેરે સાત દેવીઓ આ પ્રમાણે છે - લાનિી, રાનિી, તાનિી, જિની, શાબ્દિની, હાનિી અને યાનિી તથા અ-બ-રૂ.... અં-અ: વગેરે સોળ સ્વરો વડે મંડલોમાં રોહિણી વગેરે સોળ દેવીઓ કહેવાય છે. એ જ પ્રમાણે અહીં ‘માઁ’ પદથી પણ અરિહંત પરમાત્મા સ્વરૂપ પદાર્થ જણાય છે. આથી ‘અરેં’ પદને પરમેશ્વર સ્વરૂપ પરમેષ્ઠીનાં વાચક તરીકે કહ્યું છે.
( श० न्या० ) तात्पर्यस्य चाभिधानपृष्ठभावित्वात् सिद्धचक्रस्यादिबीजमित्यादिना पश्चादुच्यते । समयप्रसिद्धस्य चक्रविशेषस्य निरूढमभिधानम् । यद्वा सिध्यन्ति निष्ठितार्था भवन्ति लोकव्यापिसमये कलारहितमिदमेव तत्त्वं ध्यायन्तोऽस्मादिति "बहुलम् " [५.१.२.] इति ते ततो विशेषणसमासे सिद्धचक्रम् । एतच्च तत्र तत्र व्यवस्थितपरमाक्षरध्यानाद् “योगर्द्धिप्राप्ता यस्मात् सिद्धि:' इत्युच्यते इति सूपपादं सिद्धत्वमस्य चक्रस्येति । तस्येदमर्हंकारं प्रथमं बीजम्, વીન-સાધર્થાત્ ત્રીનમ્ । યથાહિ-વીનં પ્રસવ-પ્રરોહ-તાનિ પ્રદૂત, તથેપિ મુખ્યાવિપ્રૉઃभुक्ति-मुक्तिफलजनकत्वाद् बीजमित्युच्यते । सन्ति पञ्चान्यन्यान्यपि हाँकारादीनि बीजानि o. `૦′ તંત્ર વ્ય" મ ૨. ‘પ્રાપ્તાવસ્માત્’ ૐ ।
''