SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ છે. જ્યારે એક જ પર્યાયવાચક શબ્દ હોય ત્યારે ત્યર્થ: શબ્દ લખવામાં આવે છે. દા. ત. નમ્ પાનીયું ત્યર્થ:, પરંતુ જ્યારે એકથી વધારે પર્યાયવાચક શબ્દો લખ્યા હોય ત્યારે રૂતિ યાવત્ શબ્દ લખવામાં આવે છે. અહીં અક્ષરમ્ શબ્દ લખ્યા પછી તત્ત્વમ્, ધ્યેયમ્, વ્રુક્ષેતિ યાવત્ પંક્તિ લખી છે. આથી અક્ષર શબ્દના તત્ત્વ, ધ્યેય અને વ્રજ્ઞ એ બધા જ પર્યાયવાચક શબ્દો છે એવો બોધ થાય છે. અહીં અક્ષર શબ્દનો વ્યુત્પત્તિ દ્વારા જે અર્થ બતાવાયો છે તેનાથી જ જણાય છે કે જે નિત્ય હોય તે જ અક્ષર સ્વરૂપ છે. આથી અક્ષરને બીજા અર્થમાં તત્ત્વ પણ કહી શકાય તથા નિત્ય હોય તે જ ધ્યેય હોઈ શકે છે. માટે ધ્યેય સ્વરૂપ પણ કહી શકાશે અથવા તો બ્રહ્મ સ્વરૂપ પણ કહી શકાશે. અવળમાં જે ‘ઞ’ હોય છે એ ક્યારેય પણ અનિત્ય સ્વરૂપવાળો હોતો નથી. આમ ‘f’ અક્ષર જેમ નિત્ય છે તથા પોતાના સ્વરૂપથી ચલિત થતો નથી તેમ આ ‘Ě’ અક્ષર પણ પોતાના સ્વરૂપથી ચલિત થતો નથી. આ ‘ě’ અક્ષર જો લિપિ સ્વરૂપે હોય તો અલગ અલગ વર્ણોમાં વિભાજિત થઈ શકે છે તથા અલગ અલગ વર્ણ સ્વરૂપ હોય તો ‘અě કૃતિ તદ્ અક્ષરમ્’ને બદલે ‘અર્ફે રૂતિ તાનિ અક્ષરા' લખવું પડે. આમ ‘અĚ’ પદ અક્ષર સ્વરૂપ હોવાથી શાશ્વત છે. વળી, નિત્ય એવા પરમાત્માનો વાચક હોવાથી પણ ‘અ’ અક્ષર શાશ્વત છે. ‘અĚ’ને વર્ણ સ્વરૂપે પણ કહ્યો છે. ‘અĚ’ એ તત્ત્વ સ્વરૂપ હોવાથી એક વર્ણ સ્વરૂપ છે. એક વર્ણ સ્વરૂપ હોવાથી તેને નિત્ય પણ કહી શકાય છે. ‘અě’ એ વર્ણ સ્વરૂપ છે, વળી, મંત્ર સ્વરૂપ પણ છે અને જે જે મંત્રો હોય તે તે વર્ણ સ્વરૂપ કહી શકાય છે. મંત્રો બે પ્રકારના છે : (૧) ફૂટરૂપ તથા (૨) અકૂટરૂપ. જે સમુદાય સ્વરૂપ હોય છે તે ફૂટરૂપ મંત્ર કહેવાય છે. તથા જે સમુદાય સ્વરૂપે નથી હોતા તે અકૂટરૂપ મંત્ર કહેવાય છે. આમ તો ‘અર્દૂ શબ્દ વર્ણ સ્વરૂપે છે, છતાં પણ કૂટરૂપ કહ્યો છે. એના કારણમાં આચાર્ય ભગવંતશ્રી જણાવે છે કે ફૂટરૂપ મંત્રમાં એક જ અક્ષર મંત્ર તરીકે હોય છે, જ્યારે બાકીના અક્ષરો પરિકર તરીકે હોય છે. માટે જ ‘અ’ મંત્રને કૂટરૂપ મંત્ર કહ્યો છે. ‘અĚ’ મંત્રમાં ‘’ એ મંત્ર સ્વરૂપે છે તથા બાકીના ‘અ’, રેન્ન’ તેમજ ‘વિન્તુ’ પરિકર સ્વરૂપે છે. પરિકર સહિતનો મંત્ર જ મંત્ર સ્વરૂપે થાય છે. ‘અર્દે’ અક્ષરને બદલે પરિકર રહિત માત્ર ‘’ મંત્રનો જાપ કરવામાં આવે તો એવો મંત્ર સિદ્ધિ અપાવી શકતો નથી. હવે ‘અĚ એક વર્ણ સ્વરૂપે હોવાથી ‘વર્ષાવ્યયાત્’ [૭/૨/૧૬] સૂત્રથી સ્વરૂપ અર્થમાં ‘જર’ પ્રત્યય વૃદ્ધપુરુષો કરે છે. તેથી ‘અદાર’ એ પ્રમાણે બોલી શકાય છે. જે પ્રમાણે ‘અ’ એક વર્ણ સ્વરૂપ હોવાને કારણે ‘માર’ સ્વરૂપે બોલાય છે તે જ પ્રમાણે ‘અěાર’ પણ સ્વરૂપ અર્થવાળો બોલી શકાય છે. ‘ક્ષાર, હજ્જૂર, ાર વગેરે પણ ફૂટરૂપ મંત્રો છે. પરિકર સહિતનો મંત્રજાપ જ અર્થક્રિયા કરવા માટે સમર્થ થાય છે. પરિકર રહિત એવો માત્ર ‘” મંત્રનો જાપ કરવામાં આવે તો એવો મંત્ર અર્થક્રિયા કરવા માટે સમર્થ થતો નથી. લોકમાં ઘટ શબ્દનો અભિધેય ઘટ પદાર્થ છે. હવે આ ઘટ પદાર્થ
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy