SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૧ ૫ આદેયપણું થાય છે.) ‘ફ્રેમ’ તરીકે પ્રસિદ્ધ થયા છે. પ્રકાશ અને આહ્લાદ અર્થમાં ‘વવુ’ ધાતુ છે જેને ‘મી-વૃદ્ધિ...’ (૩૦...રૂ૮૭) સૂત્રથી ‘’ પ્રત્યય થતાં તથા ધાતુ ‘વ્રુત્િ’ હોવાથી ‘’નો આગમ થતાં ‘વન્દ્ર’ શબ્દ નિષ્પન્ન થાય છે. ‘વન્દ્ર’નો અર્થ શશી છે. આચાર્ય ભગવંત પણ ચન્દ્રની સમાન ગુણવાળા હોવાથી ચન્દ્ર કહેવાયા છે. ‘હેમ’ અને ‘ચન્દ્ર' વચ્ચે ‘મયૂરવ્યંસવેત્સાય:' (૩/ ૧/૧૧૬) સૂત્રથી કર્મધારય સમાસ થયો છે. ( श० न्या० ) " स्मृ चिन्तायाम् " स्मृत्वेति - उपदेशपारतन्त्र्येण कृत्वा । किञ्चिदिति स्वल्पं યિાવિશેષળમ્ । ‘‘જાગૃક રીતો’” પ્રાશતે શન્દ્રાનુશાસનમ્, ‘‘પ્રયોòવ્યાપારે ખિન્’” [રૂ.૪.૨૦.] રૂતિ બિશિ, “યઃ શિતિ" [રૂ.૪.૭૦] કૃતિ જ્યે પ્રાશ્યત કૃતિ પવાર્થ:। અનુવાદઃ- યાદ કરવું અર્થમાં ‘સ્મૃ’ ધાતુ પહેલા ગણનો છે. ‘મૃત્વા’ લખવા દ્વારા ઉપદેશનું પરવશપણું બતાવ્યું છે અર્થાત્ ભૂતકાળના મહાપુરુષોના વચનને આધારે પોતે કહેવાના છે, પરંતુ પોતાની મતિકલ્પનાથી નહીં. ‘િિશ્ચત્’ એટલે કંઈક. તે ‘પ્રાયતે’ ક્રિયાનું વિશેષણ છે. પ્રકાશવું અર્થમાં પ્ર + ગ્ ધાતુથી (૩/૪/૨૦) સૂત્રથી ‘શ્િ’ લાગે છે. તેમજ ‘‘વ્ય: શિતિ'' (૩/૪/ ૭૦) સૂત્રથી કર્મમાં ‘વધુ” પ્રત્યય લાગતાં “પ્રાશ્યતે' રૂપ થાય છે જેનો અર્થ પ્રકાશાય છે, એ પ્રમાણે થાય છે. .. ( श०न्या० ) परमात्मानम् - अव्याहतज्ञानातिशयशालिनं देवताविशेषं प्रणम्य श्रेय ::-શાनुशासनं शास्त्रं सकलजनानुग्रहकाम्यया क्रियमाणत्वाद् आचार्यहेमचन्द्रेण सर्वज्ञादर्वाक् सर्वप्रकाश-नासंभवात् किञ्चित् प्रकाश्यत इति समन्वयः । અનુવાદ :- હવે મંગલાચરણ સંબંધી શ્લોકની વિશેષતાને જણાવે છે : અનંત જ્ઞાનાતિશયવાળા એવા દેવતાવિશેષ એ ‘પરમાત્માનમ્' શબ્દનો અર્થ છે. સકલ જનને ઉપકારની ઇચ્છાથી કરાતું હોવાથી કલ્યાણકારી એવું શબ્દાનુશાસન (વ્યાકરણ) છે. આ વ્યાકરણ આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્રાચાર્યવડે કંઈક (સર્વજ્ઞ થયા પહેલા સંપૂર્ણ પ્રકાશન કરવું અસંભવ હોવાથી કંઈક લખ્યું છે.) પ્રકાશિત કરાય છે એવો અન્વય છે. (श० न्या० ) शब्दानुशासनमिति व्याकरणस्य अन्वर्थं नामेति शब्दानामनुशासनं न त्वर्थानामिति, एतांवत एवार्थस्य विवक्षितत्वात् । आचार्यस्य कर्तुः प्रयोजनाभावाद् अनुपादानाद् उभयप्राप्त्यभावाद् न “द्विहेतोरस्त्र्यणकस्य वा " [२.२.८७.] इति षष्ठीपक्षे तृतीयेति " तृतीयायाम्" [३.१.८४.] इति समासप्रतिषेधाप्रसङ्गाद् इध्मव्रश्चनवत् समासः । आचार्यहेमचन्द्रेणेति - अस्य तु ‘શ્રેયમાં શબ્દાનામનુશાસનમ્' મૈં । .
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy