________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ આદેશ થતાં “શ્રેય” શબ્દ પ્રાપ્ત થાય છે. અતિવિસ્તાર વગેરે દોષોથી રહિત હોવાથી આ વ્યાકરણ વધારે વખાણવા યોગ્ય છે.
હવે, શબ્દાનુશાસનમ્ શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે – અભિધેય સ્વરૂપ અર્થને જે કહે છે એવા અર્થમાં | ધાતુથી “શા-પિ". (૩) રરૂ૭) સૂત્રથી ૨ પ્રત્યય થતાં “શબ્દ” શબ્દ પ્રાપ્ત થાય છે. હવે શબ્દો જેનાવડે વ્યુત્પન્ન કરાય છે તે અનુશાસન કહેવાય છે. તથા “શબ્દાનામ્ અનુશાસનમ્ એ પ્રમાણે ષષ્ઠી તપુરૂષ સમાસ થતાં “શબ્દાનુશાસનમ્' પ્રયોગ પ્રાપ્ત થાય છે. આ શબ્દાનુશાસનમ્'નો અર્થ વ્યાકરણ એ પ્રમાણે થાય છે.
(श०न्या०) आचर्यते सेव्यते, आचारान् गृह्णाति परं च ग्राहयतीति निरुक्तेर्वा आचार्य:शास्त्रविधिना स्वयं गुरुणा प्रतिष्ठितः । यद्वा आ सामस्त्येन शास्त्रार्थाश्चर्यन्ते ज्ञायन्तेऽनेन, अस्माद् वेत्याचार्यः-शास्त्रार्थानां ज्ञाता उपदेष्टा च, अस्यैवात्र ग्रहणं शास्त्रप्रस्तावाद्, एवं च विशेषणत्वात् पूर्वनिपातो भवति आचार्य-हरिभद्रेतिवत्, अन्यथा तु परनिपातप्रसङ्गः संज्ञाशब्दत्वेन विशेष्यत्वाद् इति । हिनोति गच्छति स्व-गुणैरादेयतामिति "क्षु-हिभ्यां वा" [उणा० ३४१] इति मे हेम:
સ્વ, તત્વી દે, “વહુ વીચાડડહીત્યોઃ” વતિ સહિતીતિ “પી-વૃધ” [उणा० ३८७] इति रे चन्द्रः-शशी, तत्समत्वाद् चन्द्रः, ततो मयूरव्यंसकादित्वात् कर्मधारयः ।
હવે, આચાર્ય શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે – જે આચારોને સેવે છે અથવા તો આચારોને ગ્રહણ કરે છે અને બીજાને ગ્રહણ કરાવે છે એ પ્રમાણે “કાવાર્થ' શબ્દ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રવિધિવડે ગુર દ્વારા આપમેળે જ પ્રતિષ્ઠિત કરાય છે તે “મવાળ” છે અથવા તો ‘મા’ ઉપસર્ગનો અર્થ સંપૂર્ણપણાથી એ પ્રમાણે થાય છે તથા શાસ્ત્રોના અર્થો જેનાવડે સેવાય છે અથવા તો જેનાથી જણાય છે એ અર્થમાં વર્' ધાતુ સાથે ‘મા’ ઉપસર્ગ જોડાઈને ‘કાવાર્થ' શબ્દ પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ એવા શાસ્ત્રના અર્થના જ્ઞાતા અને ઉપદેશ કરનારા એ પ્રમાણે આચાર્ય શબ્દનો અર્થ છે. શાસ્ત્રનું પ્રકરણ હોવાથી આચાર્ય શબ્દનો આ જ અર્થ અહીં ગ્રહણ કરાય છે અને આ આચાર્ય શબ્દને વિશેષણપણાંથી પૂર્વમાં નિપાત કરાય છે. જેમ કે આચાર્ય હરિભદ્ર. જો વિશેષણ માનવામાં ન આવ્યું હોત તો પરમાં નિપાત થાત કારણકે આચાર્ય એ સંજ્ઞાવાચક શબ્દ થયો હોવાથી વિશેષ્યવાચક થાત અને તેમ થાત તો પરમાં જ નિપાત થાત.
હવે “રેમવન્દ્ર' શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે. “હિ" ધાતુ પાંચમા ગણનો છે. પોતાના ગુણોવડે જે આદેયપણાને પ્રાપ્ત કરે છે એવા અર્થમાં “સુ-દિગ્યાં વા” (૩૦ રૂ૪૨) સૂત્રથી દિ' ધાતુને “અપ્રત્યય લાગતાં ગુણ થઈને તેમ' શબ્દ પ્રાપ્ત થાય છે. “હેજ' એટલે સુવર્ણ: આ આચાર્ય ભગવંતમાં પણ પોતાના ગુણોથી જ આદેયપણું હોવાથી (સુવર્ણમાં જેમ પોતાના ગુણોથી જ