SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ સૂ૦ ૧-૧-૨૭ યસ્થતિ “પરત: સ્ત્રી" [રૂ.૨.૪૧.] તિ |માવે “શાને દૂર્વા:૦" [૨.૪.૬૬.] કૃતિ (સ્વત્વે च चित्रगुः ।(राजपुरुष इति-) पृणाति पूरयति धर्माऽर्थ-कामैरात्मानमिति “विदिपृभ्यां कित्" [उणा० ५५८.] इति कित्युषे पुरुषः, पुरि शयनाद् वा डे पृषोदरादित्वात् पुरुषः, राज्ञः पुरुष તિ વિઝા મુંહું શ” મતઃ “--હુ-ની-લુન-તુMિ-પુo[૩૦ ૭૦.] રૂતિ ગુ: “નાનઃ પ્રા| વહુ" [૭.રૂ.૨૨.] રૂતિ વી વહુમુડ: અનુવાદઃ- “... વીચ” એ પ્રમાણે સૂત્રમાં જે વાક્ય શબ્દનું વર્જન કર્યું છે. તો અહીં નિષેધ કયો સમજવો? નિષેધ બે પ્રકારના હોય છેઃ (૧) પર્યદાસનિષેધ તથા (૨) પ્રસજ્યનિષેધ. જ્યાં પર્યદાસનિષેધ હોય ત્યાં જેનો નિષેધ કરવામાં આવતો હોય એના સદશ અર્થવાળાનું ગ્રહણ થતું હોય છે. હવે વાક્ય જો અર્થવાનું હોય તો વાક્ય સિવાયના જે જે પદો અર્થવાનું હશે તેઓની આપોઆપ નામસંજ્ઞા થઈ જશે અને આમ થશે તો અર્થવાનું એવા સમાસાદિનું ગ્રહણ આપોઆપ થઈ જશે. માટે જ બ્રહવૃત્તિટીકામાં આચાર્યભગવંતશ્રીએ લખ્યું છે કે, અર્થવાનું એવા સમુદાય સ્વરૂપ વાક્યની નામસંજ્ઞાનો પ્રતિષેધ થવાથી સમાસ વગેરેની નામસંજ્ઞા થશે જ. અનેક પ્રકારની ગાયો જેને છે એવા વિગ્રહવાળો બહુવ્રીહિ સમાસ થતાં “વિત્ર:” શબ્દની પ્રાપ્તિ થાય છે. અહીં “જો” શબ્દ સ્ત્રીલિંગ હોવાથી પૂર્વપદ “વિત્રા” સ્ત્રીલિંગ થયું હતું. એ “વિત્રા” શબ્દનો “પરત: સ્ત્રી...” (૩/૨/૪૯) સૂત્રથી પુંવત્ ભાવ થાય છે. તથા “જો” શબ્દનું હસ્વપણું “જોશાને દૂત્વ:” (૨૪૯૬) સૂત્રથી થતાં “વિત્ર:” શબ્દની પ્રાપ્તિ થાય છે. હવે “રાનપુરુષ:” શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે: “ધર્મ, અર્થ અને કામવડે આત્માને જે પૂરે છે.” એ અર્થમાં “g" ધાતુથી “વિવિખ્યામ્ ”િ (૩પ૦િ ૫૫૮) સૂત્રથી કિન્તુ એવો “૩૫” પ્રત્યય થતાં “પુરુષ:” શબ્દ પ્રાપ્ત થાય છે. અથવા તો “દુર્ગમાં (કિલ્લામાં) જે સૂવે છે” એ અર્થમાં “રુ" પ્રત્યય થતાં “પૃષોતરીત :” (૩/૨/૧૫૫) સૂત્રથી “પુરુષ:” શબ્દ પ્રાપ્ત થાય છે. પછી “જ્ઞ: પુરુષ:” (રાજાનો પુરુષ) એ પ્રમાણે વિગ્રહ થાય છે. - “શબ્દ કરવો” અર્થવાળા “શું” ધાતુને “વું--હું...” (પા૦િ ૧૭૦) સૂત્રથી “;" પ્રત્યય થતાં “ગુડ:” શબ્દ પ્રાપ્ત થાય છે. હવે, “ષટ્ મરિસમાત” અર્થમાં “નાનઃ પ્રા| વદુર્વા” (૭/૩/૧૨) સૂત્રથી “વહુ" પ્રત્યય થતાં “વહુલુલ:” શબ્દની પ્રાપ્તિ થાય છે, જેનો અર્થ થાય છે “ગોળ જેવી જ વસ્તુ.” ઉપરોક્ત ત્રણે ય પ્રયોગમાં અર્થવાનું એવા સમાસ વગેરેની આ સૂત્રથી નામસંજ્ઞા થઈ જ જાય છે. અર્થવાનું એવા વાક્યની નામસંજ્ઞાનો આ સૂત્રથી નિષેધ થવાથી બાકીના અર્થવાનું એવા સમુદાયની નામસંજ્ઞા પર્યદાસ નિષેધને કારણે થઈ જાય છે. (श०न्या०) नन्वधातुविभक्तीत्यत्र पर्युदासाश्रयणादर्थवत एव संज्ञा भविष्यति नार्थोऽर्थव
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy