________________
૩૪૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ વ્યુત્પત્તિથી અવયવનો જ અર્થ સિદ્ધ થાય છે, પરંતુ સમુદાયનો અર્થ અવયવ પ્રમાણે થતો નથી. “ો" શબ્દને સમૂહ અર્થમાં શો-રથ-વાતાત્ 2... (૬/૨/૨૪) સૂત્રથી ત્રર્ પ્રત્યય થાય છે. પ્રત્યયમાં “” ઇસંજ્ઞા હોવાથી આ પ્રત્યય સ્ત્રીલિંગમાં થાય છે. આથી જો + = ગોત્ર અને
IRન્ત શબ્દ હોવાથી જોત્ર શબ્દને બાજુ લાગતાં “ોત્રા” શબ્દ પ્રાપ્ત થાય છે. આ શોત્રા શબ્દનો ગાયોનો સમૂહ એવો અર્થ થાય છે. હવે “ોત્રા સ્પિન તિ” એ પ્રમાણે અધિકરણ અર્થમાં
[ પ્રત્યય થાય છે. આથી જોત્રા + રૂ[ આ અવસ્થામાં આદિ સ્વરની વૃદ્ધિ થાય છે તેમજ “કવવસ્થ" (૭/૪/૬૮) સૂત્રથી “ોત્રા” શબ્દના “મા”નો લોપ થતાં “ત્રિમ્” શબ્દ પ્રાપ્ત થાય છે. અહીં ઉપર “મિત્ રૂમ” પ્રયોગ હતો ત્યાં પણ (૭૨/૫૬) સૂત્રથી “ફ” પ્રત્યય લગાડવો. હવે ખરેખર તો (૭/ર/પ૬) સૂત્ર “જો” શબ્દ જેની પૂર્વમાં છે એવા મારતા નામથી પર “તું” અર્થમાં “ફ" પ્રત્યયનું વિધાન કરે છે. આથી જો શબ્દને પ્રત્યય લગાવો તો જો શબ્દ જેની પૂર્વમાં છે એવો બારીન્ત શબ્દ બનતો નથી. “” શબ્દથી પર “” હોવાથી “ગાર/” શબ્દ બને છે
હવે (૭/૨/૫૬) સૂત્રમાં તો “” શબ્દથી પર બારીન્ત શબ્દ હોય તો “ફ” પ્રત્યય થાય છે, તે પ્રમાણે જણાવ્યું છે. જ્યારે અહીં તો “” શબ્દથી પર મારાન્ત એવો “ત્રા” શબ્દ છે. આથી અહીં “ફ” પ્રત્યય થઈ શકશે નહીં. આથી જ “ત્રિ” પ્રયોગ સિદ્ધ થઈ શકતો નથી. આ આપત્તિને દૂર કરવા માટે ન્યાસમાં લખ્યું છે કે “અત:' પદનો ત્યાં યોગવિભાગ કરવો. અર્થાતુ હવે “” શબ્દથી પર અાર.ન્ત શબ્દ જ જોઈએ, એવો નિયમ રહેશે નહીં, પરંતુ “” શબ્દથી પર કોઈપણ સ્વરાન્ત શબ્દ હશે તો પણ “ફ” પ્રત્યય થઈ શકશે. અને એ પ્રમાણે “ત્રિમ” પ્રયોગની સિદ્ધિ થઈ શકશે. “ગાયનો સમૂહ જેમાં છે” એવો અર્થ “ત્રિ” શબ્દનો થશે. આમ અહીં ખરેખર તો ત્રિવમ્ (નરમ) પ્રયોગમાં સમૂહવાચક શબ્દ નગરનું વિશેષણ બનત અને અવયવનો સમુદાયમાં આરોપ કરવો પડત, પરંતુ ત્યાં પણ ૭/૨/૫૬ સૂત્રમાં જે અત: પદ લખ્યું છે તે શરત તે સૂત્રમાં ન સમજતા પછીના સૂત્રની છે એમ માનવાથી હવે તે સૂત્ર પ્રમાણે જો શબ્દથી પર કોઈપણ સ્વર અંતવાળો શબ્દ આવે તો પણ રૂ[ પ્રત્યય થઈ શકશે. આથી ત્રા શબ્દ પછી પણ [ પ્રત્યય થઈ શકતા ત્રિમ્ શબ્દ સિદ્ધ થઈ શક્યો છે. આમ ત્રિમ્ પ્રયોગમાં પણ વ્યુત્પત્તિથી જ અર્થ પ્રાપ્ત થઈ જાય છે જે આ પ્રમાણે છે. ગાયોના સમૂહવાળું નગર. આમ અહીં પણ અવયવના અર્થને સમુદાયમાં આરોપિત કરવો પડતો નથી માટે સમુદાય અર્થવાનું ગણાશે નહિ. પરન્તુ અવયવ જ અર્થવાનું ગણાશે.
(શ૦૦) H૦ વીવીમ' રૂત્યંત્ર પર્યુવાપ્રણાત્ તસ્ય તત્સદ્દીર્થગ્રાહિલ્વાદીસ્વાર્થવत्पदसमुदायस्य संप्रत्ययात् समासादेः परिग्रह इत्याह-अर्थवत्समुदायस्येत्यादि । चित्रा गावो