SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૨૭ ૩૨૭ અને આગમ એ ધાતુનો અવયવ થવાથી “ગ” આગમવાળો “” ધાતુ પણ ધાતુ જ થાય છે. - પૂર્વપક્ષ ઃ- “” એ હ્યસ્તન ભૂતકાળ ત્રીજા પુરુષ એકવચનનું રૂપ છે. અહીં, ધાતુ હોવાથી અનવકાશપણાંથી સ્યાદિ વિભક્તિને છોડીને હ્યસ્તની વગેરે વિભક્તિઓ થાય છે અને “”નો આગમ એ ધાતુનો અવયવ હોવાથી “મ”નાં આગમ સહિત પણ “અહ” ધાતુ જ થાય છે. આ “અહ”માં ત્રીજો પુરુષ એક વચનનાં “”નો લોપ થયો છે. હવે, “પ્રયત્નોપેડપિ પ્રત્યયનક્ષણમ્ શ્વાર્યમ્ વિજ્ઞીયતે ” (પ્રત્યયનો લોપ થયે છતે પણ પ્રત્યયને માનીને કાર્ય થાય છે.) ન્યાયથી ત્રીજા પુરુષ એકવચનના “” પ્રત્યયને માનીને “હન” શબ્દમાં વિભક્તિ અંતપણું ગણાશે. હવે જો, “હન” શબ્દમાં વિભક્તિ અંતપણું ગણાય તો વિભક્તિ અંતનાં વર્જનથી જ નામસંજ્ઞા થશે નહીં અને નામસંજ્ઞા ન થવાથી “નાનો નો..” (૨/૧૯૧) સૂત્રથી “અહ” શબ્દમાં “"નાં લોપનો અભાવ થશે. માટે ધાતુનાં વર્જનથી નામસંજ્ઞાનો અભાવ થયો છે એવું કહી શકાશે નહીં. ઉત્તરપક્ષ :- આ પ્રમાણે કહેવું નહીં. “રે રનન + સિ” અહીં, “ીધેલી-૩-...” (૧ ૪૪૫) સૂત્રથી “સ”નો લુફ થશે. હવે, “fસ"નાં લુકનો સ્થાનીવભાવ થવાથી “હે રાનન” પણ “પ્રત્યયતોપેડપિ...” ન્યાયથી વિભક્તિ અંત મનાશે. અને “હે રાગન” જો વિભક્તિ અંત મનાય તો આ સૂત્રથી (૧/૧/૨૭) નામસંજ્ઞાનો અભાવ થશે. હવે જો, “ રાન"માં નામસંજ્ઞાનો અભાવ થાય તો “નાનો નો..” (૨/૧/૯૧) સૂત્રથી “હે રાગ”માં "નાં લોપની પ્રાપ્તિ જ નથી આવતી. આમ, “હે રાગન”માં જો “="નાં લોપની પ્રાપ્તિ જ નથી આવતી તો પછી આમંત્રણ અર્થમાં “” નાં લોપનો નિષેધ કરવા માટે “નામન્ય' (૨/૧/૯૨) એ પ્રમાણે સૂત્ર જ શા માટે બનાવ્યું? આમ છતાં પણ, (૨/૧૯૨) સૂત્ર જે “આચાર્ય ભગવંત” બનાવ્યું છે તેનાથી જ “આચાર્ય ભગવંત” જણાવે છે કે, આવા પ્રયોગોમાં “પ્રત્યયોપેડ..” ન્યાયની પ્રવૃત્તિ થતી નથી. આથી, જ્યાં જ્યાં વિભક્તિનો પ્રત્યય લાગીને લોપ થયો હશે ત્યાં ત્યાં વિભક્તિનું અંતપણું મનાશે નહીં. આમ થવાથી, “મન” શબ્દપ્રયોગમાં પણ હ્યસ્તન વિભક્તિ ત્રીજો પુરુષ એકવચનનો “વિવ" પ્રત્યયનો લોપ થતાં સ્થાનવદુભાવથી વિભક્તિ અંત ન મનાતા નામસંજ્ઞા થશે અને નામસંજ્ઞા થવાથી પદને અંતે “”નાં લોપની પ્રાપ્તિ આવશે, જે કરવી નથી. માટે જ સૂત્રમાં ધાતુનું વર્જન કર્યું છે. અહીં, “બદન” એ ધાતુ છે અને ધાતુનું વર્ણન કર્યું હોવાથી નામસંજ્ઞા થશે નહીં. આથી “હ” નાં “”નો પદને અંતે લોપ પણ થશે નહીં. “નામન્ચ” સ્વરૂપ નિષેધ સૂત્ર એ નપુંસક લિંગવાળા નામો માટે જ બનાવ્યું છે એવું પણ કહી શકાશે નહીં. જો એવું માનવામાં આવે તો “સ્તીવે વા'(૨/૧૯૩) સૂત્ર જે પૃથફ બનાવવામાં
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy