SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ અભાવ થાય છે. હવે અર્થવાન્ એવા સમુદાય સ્વરૂપ વાક્યમાં નામસંજ્ઞાનો પ્રતિષેધ થવાથી જ્યાં જ્યાં અર્થવાન્ એવો બીજો કોઈ સમુદાય હશે ત્યાં ત્યાં નામસંજ્ઞાની પ્રાપ્તિ થશે જ. આથી સમાસ વગેરેમાં નામસંજ્ઞાની પ્રાપ્તિ આવશે જ. દા.ત. વિત્રમુઃ (અનેક રંગોવાળી ગાય) તથા રાનપુરુષ: (રાજાનો પુરુષ), વહુનુડો દ્રાક્ષા (જાણે કે ગોળ જેવી મીઠાશવાળી દ્રાક્ષ.) આ ત્રણેય પ્રયોગ અર્થવાન્ એવા સમાસ સ્વરૂપ સમુદાય અથવા તો તદ્વિતાન્ત સ્વરૂપ સમુદાયનાં છે અને આવા સમાસ વગેરે સંબંધી સમુદાયોમાં આ સૂત્રથી નામસંજ્ઞાની પ્રાપ્તિ થશે જ. અર્થવત્ પદ લખવા દ્વારા શું કહેવા માંગે છે ? આના અનુસંધાનમાં આચાર્ય ભગવંતશ્રી કહે છે : વનમ્, ધનમ્ વગેરે પ્રયોગોમાં મૈં સુધીનું નામ (વન્ તથા ધન્) અર્થવત્ ન હોવાથી વન્ અને ધની નામસંજ્ઞા થશે નહીં. જો મૈં અંત સુધીનાની નામસંજ્ઞા થઈ હોત તો સ્યાદિની ઉત્પત્તિ હોતે છતે પદપણું પ્રાપ્ત થાત અને પદપણું પ્રાપ્ત થવાથી પદને અન્તે રહેલા નો લોપ થાત. હવે આવી આપત્તિનો અવકાશ રહેશે નહીં. (त०प्र०) यदाऽनुकार्यानुकरणयोः स्याद्वादाश्रयणेनाभेदविवक्षा तदाऽर्थ - वत्त्वाभावान्न भवति नामसंज्ञा; यथा-गवित्यमाहेति यदा तु भेदविवक्षा तदाऽनुાર્યેાથે-નાર્થવત્ત્વાર્ મવત્યેવ-પતિમાહ, ત્ર: સમુવે, ‘‘નેવિશઃ' [ રૂ.રૂ.૨૪.] ‘‘પાવેર્ને:'’[ રૂ.રૂ.૨૮. ] જ્ઞત્યાવિ । નામપ્રવેશા:-‘‘નામ સિવ્થાને’’[ o..૨૬.] ાવ્ય: ગાર્ણા અનુવાદ :- હવે અનુકરણવાચક નામોમાં નામસંજ્ઞા થશે કે કેમ ? એ શંકાનાં અનુસંધાનમાં જણાવે છે કે, જ્યારે અનુકાર્ય અને અનુકરણની સ્યાદ્વાદનો આશ્રય કરવાવડે અભેદ વિવક્ષા કરવામાં આવે ત્યારે અર્થવાપણાંનો અભાવ થવાથી નામસંજ્ઞા થતી નથી. દા.ત. “ો તિ અયમ્ આહ ।" પરંતુ, જ્યારે અનુકાર્ય (અશક્તિથી પ્રયોગ કરાયેલો “\” શબ્દ.) અને અનુકરણની (અશક્તિથી પ્રયોગ કરાયેલાં “ો” શબ્દની અન્ય વ્યક્તિ નકલ કરીને બતાવે તે) ભેદ વિવક્ષા કરવામાં આવે ત્યારે અનુકાર્યનાં અર્થવડે અનુકરણમાં અર્થવાપણું થવાથી નામસંજ્ઞા થાય જ છે. દા.ત. “પતિમ્ આહા, : સમુન્દ્વયે,” “નેવિશઃ” (૩/૩/૨૪), “પરાવેર્નો:’’ (૩) ૩/૨૮) વગેરે અનુકરણ શબ્દમાં નામસંજ્ઞા થઈ છે. નામસંજ્ઞાનો ઉ.દા. સ્થળો “નામ સિવવ્યનને' (૧/૧/૨૧) વગેરે સૂત્રો છે. -: શબ્દમહાર્ણવન્યાસ : અધાવિત્યાદ્રિ-‘દુધા (ધારને ૨)" ધાતિ ત્રિયાર્થમિતિ “ટ્ટ-ત્તિ-મિ"
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy