SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ वा गमयेत् तदाऽनर्थकः सर्वत्र तत्प्रयोग इत्याह-अर्थात् इत्यादि । लोकादेवेति-लोको हि साकाङ्क्षत्वे सति क्रियाभेदेऽप्येकवाक्यत्वं प्रतिपद्यत इति साकाङ्क्षत्वेऽपि क्रियाभेदे वाक्यभेदार्थं वचनमिति भावः । कुरु कुरु न इति-अत्र युगपद्वाक्यद्वयप्रयोग इति एकवाक्यत्वाभावानसादेशस्य न प्राप्तिरिति पराभिप्रायः ॥२६।। -: જાસસારસમુદ્ધારનો અનુવાદ - ઉપરની સંપૂર્ણ પંક્તિઓનો અનુવાદ શબ્દમહાર્ણવન્યાસના અનુવાદમાં આવી ગયો છે. માત્ર છેલ્લી ત્રણ લાઈનનો અનુવાદ અમે જણાવીએ છીએ. ગુરુ ગુરુ નઃ મ્ પ્રયોગમાં એક સાથે બે વાક્યનો પ્રયોગ છે. આથી એક વાક્યપણાનો અભાવ થવાથી “ન” આદેશની પ્રાપ્તિ થતી નથી એવું બીજા લોકો માને છે. ॥ षड्विंशतितमम् सूत्रम् समाप्तम् ॥ સૂત્રમ્ - અધાતુવિકસ્તિવાવયમર્થવસામા છે. ૨. ર૭ -: તત્ત્વપ્રકાશિકા :૩૫ર્થોfથે-સ્વાર્થ, દ્રવ્યમ, નિકૂમ, સંસ્થા, વિતતિ, ઘોશ સમુત્રयादिः । तद्वच्छब्दरूपं धातुविभक्त्यन्त-वाक्यवर्जितं नामसंज्ञं भवति । वृक्षः । प्लक्षः। ગુવ7: I wi: I સ્થિ : વિસ્થ: I સ્વ: I પ્રતિઃ થવ8 વિ . - તત્ત્વપ્રકાશિકાનો અનુવાદ - અર્થ એટલે અભિધેય. શબ્દવડે કહેવા યોગ્ય જે પદાર્થ છે તે અભિધેય છે. આ અભિધેય બે પ્રકારનો છે : (૧) બહિરંગ અર્થ (૨) અન્તરંગ અર્થ. અહીં જે બહિરંગ અર્થ છે એ સ્વાર્થ વગેરે ભેદથી પાંચ પ્રકારનો છે. (૩) સ્વાર્થ (૨) દ્રવ્ય (૩) લિંગ (૪) શક્તિ (૫) સંખ્યા તથા સમુચ્ચય વગેરે સ્વરૂપ ઘોત્ય અર્થ પણ છે. ઉપરોક્ત પ્રકારોવાળો જે અર્થ છે એવા અર્થવાળું જે શબ્દ સ્વરૂપ છે તે નામસંજ્ઞાવાળું થાય છે. અહીં ધાતુ, વિભક્તિઅન્ત પદ અને વાક્ય આ ત્રણ અર્થવાળા હોવા છતાં પણ નામસંજ્ઞાવાળા થતાં નથી. આ ત્રણ સિવાયના જે જે શબ્દ સ્વરૂપો છે તે જો અર્થવાળા હોય તો આ સૂત્રથી નામસંજ્ઞાવાળા થાય છે. દા.ત. વૃક્ષ, પ્લેક્ષ,
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy