________________
૩૧૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ आदेशाऽभावः । 'ओदनम्, तव भविष्यति' इत्यत्र तु यस्यैव ‘ओदनम्' इति विशेषणं कर्म, तस्यैव ‘पच' इति त्याद्यन्तस्याप्रयोग उदाहरणम्, अत्रापि भिन्नवाक्यत्वात् ते-मयादेशाऽभावः; તવેવી-શ્રયમા ફત્યાદ્રિા
અનુવાદ :- આચાર્ય ભગવંતશ્રીએ લૌકિકવાક્યથી જ આ વાક્યસંજ્ઞા અલગ પ્રકારે કરી તેનાથી જે ફળ મળે છે તે “તેન મોનં ...” પંક્તિઓ દ્વારા જણાવે છે. સૌપ્રથમ સત્ર સ્વરૂપ પ્રયોગમાં યુપ્રશ્નો અર્થ એ કર્તા સ્વરૂપે છે અને આ કર્તાવડે “” ક્રિયા દ્વારા કર્મ સ્વરૂપ મોનની અપેક્ષા કરાય છે. જેનો સંબંધ તવ ભવિષ્યતિ વાક્યર્થ સાથે પણ છે તે આ પ્રમાણે છે. યુwત્ અર્થનો પદાર્થ આ મોનનો સ્વામી છે અને “પૂ” ધાતુ સંબંધી ક્રિયાના કર્તાવડે એ જ મોના અપેક્ષિત કરાય છે. આથી કોનું પર્વ અને તવ ભવિષ્યતિ બંને વાક્યો એકબીજાની અપેક્ષાવાળા થાય છે. આમ, બંને વાક્યોમાં સાપેક્ષપણું હોવાથી વ્યવહારથી અથવા તો મીમાંસકોના મતે બંને ભેગા થઈને એક જ વાક્ય કહેવાશે. જ્યારે પૂજ્ય હેમચન્દ્રાચાર્યશ્રીએ અહીં આ શાસ્ત્રમાં બંને બારાત (પર્વ તથા મવતિ) ભિન્ન હોવાથી એ બંને ભિન્ન વાક્ય થાય છે, એવું કહ્યું છે. હવે ભિન્ન વાક્યના અવયવો થવાથી “ગોકનં પર્વ” એ પ્રમાણે “પર” સ્વરૂપ પદથી પર અન્ય વાક્યના અવયવ સ્વરૂપ “તવ” પદ છે. માટે “તવનો “તે” આદેશ થશે નહીં. જો બંને એક જ વાક્ય સ્વરૂપ થાય તો “તવ”નો "તે" આદેશ થઈ જાત. આમ, લૌકિક વાક્યસંજ્ઞા પ્રમાણે “તવ”નો “તે' આદેશ થઈ જાત. પરંતુ આચાર્ય ભગવંતની વ્યાખ્યા પ્રમાણે “તવ”નો “તે” આદેશ થશે નહીં. આથી અનિષ્ટ પ્રયોગની પ્રાપ્તિ અટકી ગઈ.
તે જ પ્રમાણે પ્રવ, તવ ભવિષ્યતિ, મમ મવિષ્યતિ વાક્યમાં પર સ્વરૂપ જે “મારણ્યતિ' છે તેમાં કર્મ સ્વરૂપ વિશેષણનો પ્રયોગ થયો નથી તથા અહીં પણ ઉપર કહેલી પદ્ધતિ પ્રમાણે ભિન્ન વાક્યપણું હોવાથી “તે” “” વગેરે આદેશો થતાં નથી.
ગો, તવ ભવિષ્યતિ પ્રયોગોમાં મોદ્ર સ્વરૂપ કર્મ છે. આથી વિશેષણનો પ્રયોગ થયો છે. પરંતુ ત્યાદ્રિ મન્ત સ્વરૂપ જે પડ્યું છે તેનો વાક્યમાં પ્રયોગ થયો નથી. અહીં પણ આચાર્ય ભગવંતશ્રીની વ્યાખ્યા પ્રમાણે ભિન્ન વાક્યપણું થવાથી “તે” “” વગેરે આદેશો થતાં નથી. આ જ વસ્તુને શ્યમાળે માને.. પંક્તિઓ દ્વારા આચાર્ય ભગવંતશ્રી બૃહદ્વૃત્તિટીકામાં જણાવે છે.
(શ૦ચ૦) ગુરુ કુરુ નઃ મિતાવિતિ-“ડુ કરો” તતો હૌ “I-તના” [૩.૪.૮રૂ.] રૂત્યુwારે “શ્નો" [૪.રૂ.૨.] તિ શુને “અત: શિયુક્ત” [૪.૨.૮૬.] રૂારચોwારે “ સંયોજવો.” [૪.૨.૮૬.] કૃતિ હિત્નોને “પૃમીવિચ્છેદ્રા" [૭.૪.૭૩.] તિ