SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૨૬ ૩૧૩ આ સૂત્ર છે. ત્યાદિ વિભક્તિ અલગ અલગ હોય ત્યારે પણ ભિન્ન ભિન્ન પદોને જો એકબીજાની આકાંક્ષા હોય તો ત્યાં વ્યવહાર વાક્યની ભિન્નતા માનતો નથી. આથી લૌકિક એવા વાક્યનો જો સ્વીકાર કરવામાં આવે તો એક કરતાં વધારે આખ્યાતવાળા પદોના સમૂહને પણ વાક્ય કહેવું પડશે. આ પ્રમાણે અતિવ્યાપ્તિ નામનો દોષ આવતો હોવાથી એવા લૌકિકવાક્યોની બાદબાકી કરવા માટે ઉપર પ્રમાણેનું સૂત્ર છે. (शन्या० ) ननु सूत्रे विशेषस्यानुपादानात् कथमेतल्लभ्यत इत्याह-आख्यातमिति । गुणे हि संख्या न विवक्ष्यते, अत्र त्वाख्यातस्य विधीयमानविषयतया प्राधान्यादेकत्वसंख्या विवक्ष्यत इति भाव: । પૂર્વપક્ષ :- સૂત્રમાં એવી કોઈ વિશેષતાને ગ્રહણ કરવામાં આવી નથી તો પછી તમને કેવી રીતે ખબર પડે કે ભિન્ન ભિન્ન આખ્યાતના વિષયમાં ભિન્ન ભિન્ન વાક્યો થાય છે. = ઉત્તરપક્ષ :- સૂત્રમાં ‘“આઘ્યાતમ્” એ પ્રમાણે એકવચનથી નિર્દેશ કરાયો છે તેનાથી જ જણાય છે કે આવ્યાત ભિન્ન ભિન્ન હોય ત્યારે વાક્યો પણ ભિન્ન થાય છે. આખ્યાત એ ક્રિયા સ્વરૂપ પદાર્થ છે અને એકત્વ એ ગુણ સ્વરૂપ પદાર્થ છે. ગુણ અને ક્રિયા બંને દ્રવ્યોમાં રહે છે. પરંતુ ગુણ ક્રિયામાં ન રહી શકે, જે જેમાં ૨હે તે ગૌણ કહેવાય છે. એવો અર્થ જો કરવામાં આવે તો ગુણ શબ્દનો અપ્રધાન અર્થ થાય છે. ગુણ અને ક્રિયાને રાખનાર જે દ્રવ્ય છે એ પ્રધાન કહેવાય છે. આથી જ અપ્રધાન એવી ક્રિયામાં એકત્વ સંખ્યા સ્વરૂપ ગુણ રહી શકતો નથી. આ જિજ્ઞાસાના સંદર્ભમાં આચાર્ય ભગવંતશ્રી જણાવે છે કે, “સવિશેષળમ્ આધ્યાતમ્ વાક્ય" અહીં જે સંશી અંશ છે, ત્યાં ‘સવિશેષળ” એ ઉદ્દેશ્ય સ્વરૂપ છે અને “આઘ્યાતમ્” ... એ વિધેય સ્વરૂપ છે અને જે વિધેય સ્વરૂપ હોય તે પ્રધાન હોય છે. આમ ‘“આઘ્યાત’’માં વિધેય સંબંધી વિષયપણું હોવાથી ‘વિશેષળમ્” પદની અપેક્ષાએ પ્રધાનતા થાય છે. આ પ્રમાણે ‘ઞવ્યાત'માં પ્રધાનપણું આવવાને કારણે જ એકત્વ સ્વરૂપ સંખ્યા છે તેની વિવક્ષા કરાય છે. (શૂન્યા૰ ) વ્યવવાં વર્શતિ-તેનેતિ । ‘મમ ભવિષ્યતિ’ કૃત્યત્રાપિ ‘ઓનું પચ’ इत्यनुवर्तनीयम्, 'ओदनं पच' इत्यत्र युष्मदर्थकर्तृकेण पचिना कर्मत्वेनापेक्ष्यमाण ओदन: 'तव भविष्यति, मम भविष्यति' इति युष्मद (स्मद) र्थस्वामिको भवतिना कर्तृत्वेनापेक्ष्यते, इति सापेक्षत्वाल्लौकिकमिदमेकं वाक्यम्; अत्र तु शास्त्रे त्याद्यन्तभेदाद् भिद्यते, इति भिन्नवाक्यावयवात् ‘पच' इत्यतः पदाद् वाक्यान्तरावयवयोर्युष्मदस्मदोस्ते - मयादेशौ न भवत इति । पच, तव भविष्यतीति-अ - अत्र ओदनस्य कर्मणो विशेषणस्याप्रयुज्यमानता, अत्रापि भिन्नवाक्यत्वात् ‘ते-मे’
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy