SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૨૫ ૨૯૧ સમાસાન્ત પ્રત્યય થયો હોવાથી વળી તે સિત્ સિવાયનો પ્રત્યય છે. આથી “સિ”ના નિયમથી માં પદસંજ્ઞાનો નિષેધ થશે. સમાસાન્ત પ્રત્યયો સાતમા અધ્યાયના ત્રીજા પાદમાં આવતા હોવાથી તદ્ધિતના પ્રત્યયો કહેવાય છે. આમ, સત્તા નિયમથી “સ્વ”માં પદસંજ્ઞાની નિવૃત્તિ થઈ. માટે “”નો “શું” થતો નથી. હવે આચાર્ય ભગવંતશ્રી ફરીથી “સ્વ”માં “q”નો અભાવ થાય છે, એવું ત્રીજો અર્થ બતાવવા દ્વારા સિદ્ધ કરે છે. અથવા સમાસથી પર સમાસાન્તનું વિધાન કરાય છે. આથી યાદિની પૂર્વમાં “સ્વ”થી પર ગ સમાસાન્ત થાય છે. આથી ત્વ એ વૃત્તિ અંતવાળું કહેવાશે નહીં. પરંતુ “વ” એ વૃત્તિ અંતવાળો કહેવાશે. આથી “સ્વર્”માં વૃત્તિનું અંતપણું આવતું જ નથી. વળી સમાસના અવયવ ને જ સમાસ માન્યો હોવાથી મારાન્ત વૃત્તિ થશે અને વૃત્તિનું અંતપણું મારાન્તમાં જ આવશે. આથી મારાન્ત એવા ત્વવની પદસંજ્ઞાનો નિષેધ થશે. આથી વ્યંજનાન્ત “” શબ્દમાં તો પદપણું છે અથવા નથી એવો વિકલ્પ જ નથી. સમાસનો મધ્યભાગ દ્ થતો હોવાથી ત્યાં પદત્વની પ્રાપ્તિ જ નથી. માટે ત્વના નો જ થવાની પ્રાપ્તિ આવશે નહીં. સમાસ શબ્દને લક્ષ્યના વશથી ક્યાંક સમાસનો અવયવ એવો અર્થ કર્યો છે અને ક્યાંક સમાસ તરીકે અર્થ કર્યો છે. આ પ્રમાણે સમાસ શબ્દ ક્યાં તો સમાસના અવયવને કહે છે અથવા તો સમાસને કહે છે. (शन्या०) दधिसेगिति-दधि सिञ्चतीति सोपपदाद् विच् नेष्यते, (छान्दसत्वाभावात् ।) ननु ‘परमदिवौ' इत्यादौ केन पदत्वं प्राप्तं यन्निषिध्यते इत्याह-अन्तर्वतिन्या इति । स्थानिवद्भाવેનેતિ-“શાનીવાડવવિધી” [૭.૪.૨૦૧.] કૃત્યનેન, “તુણ્વિન” [૭.૪. ૨૩૨.] તિ त् प्रतिषेधः पूर्वकार्य प्रत्येव, न तु समुदायकार्यमिति पदत्वं प्राप्तम् । ननु तथाऽपि सौश्रुतमित्यादिवदत्रापि स्यादौ प्रत्यये 'सित्येव' इति नियमेन पदत्वप्रतिषेधो भविष्यति किमनेन? રૂત્યદિન વેતિ રા/ - અનુવાદ :- તfધ સિત (તે દહીંનો અભિષેક કરે છે.) એવા અર્થમાં ઉપપદથી પર રહેલા સિવું ધાતુને વિવું પ્રત્યય ઇચ્છતો નથી અર્થાત્ અહીં ઉપપદ તપુરુષ સમાસ થતો નથી. પરંતુ “સિદ્ ધાતુને કર્તા અર્થમાં વિવું પ્રત્યય લાગીને તે સ્વરૂપ કૃદન્ત બને છે ત્યાર પછી “ધિ” શબ્દ સાથે સેક્સ ષષ્ઠી તપુરુષ સમાસ સ્વરૂપે જોડાય છે. ટૂંક સે તિ ધરે એ પ્રમાણે સામાસિક શબ્દ થાય છે, જેનો અર્થ છે દહીંનો અભિષેક કરનાર. અહીં ઉપપદ તપુરુષ સમાસ ઇચ્છતો નથી એના કારણ તરીકે કૌંસમાં કારણ આપે છે. વેદમાં એ પ્રમાણેનો પ્રયોગ જોવા મળતો નથી. માટે આ પ્રમાણે લખ્યું છે.
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy