SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૨૫ ૨૮૯ વિભક્તિની અપેક્ષાએ) “પ્”નો “” થાય છે. ત્રણ પદોનો દ્વન્દ્વ સમાસ થાય ત્યારે ત્રણ અર્થવાળા પદો એકસાથે હોય છે. પરંતુ બે અર્થવાળા પદો હોતા નથી. માટે જ બે અર્થવાળા પદોની પૃથક્ વૃત્તિ પ્રાપ્ત થતી નથી. આથી જ હોતૃ-પોતૃ-નેષ્ટો તાર: એ પ્રમાણે ઇતરેતર દ્વન્દ્વ સમાસમાં સર્વાતૃ સ્વરૂપ ઉત્તરપદ છે. એની પૂર્વમાં “નેટ્ટ” પદમાં નો ઞ (૩/૨/૩૯) સૂત્રથી થાય છે, પરંતુ મધ્યમાં રહેલા એવાં પોતૃ પદમાં નો આ થતો નથી. न (શા૦) અર્થતિ-વાળું ચ ષ “વર્નષદ: સમાહારે' [૭.રૂ.૧૮.] કૃતિ સમાસાને अति कृते वाक्त्वचम् । अत्र च समासान्ते वृत्तिरकारान्ता भवति न तत्र त्वगिति वृत्त्यन्तः, इत्ययं प्रतिषेधस्त्वचो न भवति । समाधत्ते - उच्यत इति, अयमर्थ:-समासात् समासान्तो विधीयमानस्तस्यैवान्तत्वं व्याहन्ति, न तु तदवयवस्य त्वचः, तस्य समासावयवत्वाद्, नहि समुदायावयवोऽवयवस्यावयवो भवति; यथा 'परमदण्डिनौ' इत्यत्र समुदायाश्रिता विभक्तिः, तदवयवस्यान्तत्वविघातिकेति । यद्वा इत्थं व्याख्या - समासशब्देन समासावयवोऽभिधीयते, (ततः) समासात् समासावयवात् त्वचः समासान्तो विधीयते इति भवत्ववृत्त्यन्तत्वं त्वचः, तथाऽपि सिन्नियमेन पदत्वं निवर्त्यत इति भावः; अथवा समासात् परः समासान्तो विधीयते, ततः स्यादेः पूर्वस्त्वच एव परो भवतीति अस्तु अवृत्त्यन्तत्वं त्वचः, तत्र च पदत्वप्राप्तिरेव नास्तीति कत्वाभावः। समास-शब्दस्तु लक्ष्यवशात् क्वचित् समासावयवं क्वचित् समासं चाऽऽह । અનુવાદ :- પૂર્વપક્ષ :- ‘‘વાળું ચ ત્વક્ ચ તયો: સમાહાર:'' અહીં આ બંનેનો સમાહારન્દ્વન્દ્વ સમાસ થવાથી ‘‘વર્નબહ: સમાહારે" (૭/૩/૯૮) સૂત્રથી “ઞ” સમાસાન્ત થાય છે. આથી “વાત્ત્તત્તમ્” પ્રયોગની પ્રાપ્તિ થાય છે. હવે અહીં “અ” સમાસાન્ત થવાથી વૃત્તિ “અાર” અંતવાળી થાય છે. આથી “ત્વ” એ પ્રમાણે વૃત્તિનો અંતભાગ કહેવાતો નથી. પરંતુ વૃત્તિનાં અંતભાગમાં તો “અ” સ્વરૂપ સમાસાન્ત પ્રત્યય છે. આમ થવાથી ‘ત્વ” સંબંધી પદસંજ્ઞાનો નિષેધ આ સૂત્રથી પ્રાપ્ત થશે નહીં. તેથી “ત્ન”માં અન્તર્વર્તિની વિભક્તિની અપેક્ષાએ પદસંજ્ઞાની પ્રાપ્તિ થવાથી “પ્”નો “” થવો જોઈએ. ઉત્તરપક્ષ :- “આચાર્ય ભગવંત” “તે" પંક્તિ દ્વારા ઉત્તરપક્ષ જણાવે છે. સમાસથી સમાસાન્તનું વિધાન કરાય છે. આથી સમાસાન્ત પ્રત્યય સંપૂર્ણ સમાસનાં જ અંતપણાંનો નાશ કરે છે. પરંતુ સમાસના એક અવયવ “ત્વજ્” નાં અંતપણાંનો નાશ કરતો નથી. “હ્ર” એ સમાસનો અવયવ છે. માટે સમાસાન્ત પ્રત્યય “વાત્ત્વપ્”નાં અંતપણાંનો નાશ કરે છે, પરંતુ સમાસનાં એક અવયવ “ત્ત્વજ્”નાં અંતપણાંનો નાશ કરતો નથી. સમુદાયનો અવયવ અવયવનો અવયવ થતો નથી. ‘‘વાસ્ત્વજ્” સ્વરૂપ સમુદાયનો અવયવ “” સમાસાન્ત છે. જે (“અ”
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy