SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ “નાયાસ્થા” [ ૨.રૂ..] ફત્યાદિના વામાવ: સિદ્ધ અનુવાદ - “સિદ્ઘતિ” (સિંચન કરે છે.) એ પ્રમાણે કર્તા અર્થમાં “વિવુ" પ્રત્યય થતાં “સે શબ્દ બને છે. હવે “દહીંનો અભિષેક કરનાર” એ પ્રમાણે ષષ્ઠી તપુરુષ સમાસ થતાં “ધિસે” શબ્દ થાય છે. “ધિવૌ પ્રથમા દ્વિવચન છે. કંઈક ન્યૂન સિંચન કરનાર એવા અર્થમાં “વહુશબ્દ થાય છે. અહીં (૭/૩/૧૨) સૂત્રથી “અલ્પ” અર્થવાળો “વહુ" પ્રત્યય વિકલ્પ થાય છે. “વહુલેવી'' પ્રથમા દ્વિવચન છે. અહીં સૂનો જૂ કરવાનો પ્રસંગ હોવાથી વૃત્તિનાં અંતભાગની પદસંજ્ઞા થાય છે અને પદસંજ્ઞા થવાથી “સે" શબ્દનો “” પદની આદિમાં આવ્યો હોવાથી ‘'નો “નાયાસ્થા”... (૨/૩/૧૫) સૂત્રથી ૬ થતો નથી. (તovo) અન્તર્તિા વિમ: થાનવિજ્ઞાન પર્વ પ્રાપ્તમને નિષિધ્ય / નર સતિ નિયમેન ત્રિવયિતું વિચ, “પ્રત્ય: પ્રત્યારે" [૭.૪.૨૧] इति हि यस्मात् समुदायात् प्रत्ययविधानं तस्यैव पदत्वं नियमेन निवर्त्यते, न तु તવયવતિ પારકા અનુવાદ :- સમાસ વગેરેમાં બંને પદોમાં અન્તર્વતિની વિભક્તિનો સ્થાનિવર્ભાવ થવાથી જે પદપણાંની પ્રાપ્તિ થતી હતી તેમાં આ સૂત્રથી અન્તભાગમાં પદપણાંનો નિષેધ કર્યો છે. પરંતુ (૧/૧/૨૧) સૂત્રમાં “સિ” પ્રત્યય પર છતાં જ પદસંજ્ઞા થાય છે. અર્થાત્ અન્ય પ્રત્યય પર છતાં પદસંજ્ઞા થતી નથી. એ પ્રમાણે નિયમથી પદસંજ્ઞાની પ્રાપ્તિને દૂર કરવા માટે સમર્થ થવાતું નથી. એના કારણમાં જણાવે છે કે “પ્રત્યયઃ પ્રત્યકે” (૭/૪/૧૧૫) સૂત્રથી જે સમુદાયથી પ્રત્યયનું વિધાન થયું હોય તે સમુદાયનું જ પદપણું “સિતુ” પ્રત્યયનાં નિયમથી દૂર કરાય છે. પરંતુ સમુદાયનાં અવયવનું (વૃત્તિનાં અંતભાગનું) પદપણું “સિત્” પ્રત્યયનાં નિયમથી દૂર કરી શકાતું નથી. -: શબ્દમહાર્ણવન્યાસ :वृत्त्यन्त इत्यादि-स्वार्थं परित्यज्य वर्तन्ते पदान्यस्यामिति वृत्तिः, तस्या अन्तः । वृत्तिमाहपरार्थेति । समासे उपसर्जनं पदं प्रधानमनुसंक्रामति, द्वन्द्वे च वर्तिपदानां परस्परार्थसंक्रमः, प्रकृतिप्रत्ययौ प्रत्ययार्थं सह ब्रूत इति यत् परस्य स्वार्थतिरिक्तस्यार्थस्याभिधानं सा वृत्तिः, तस्याश्चान्तत्वं न संभवतीत्याह-तद्वांश्चेत्यादि । सा च वृत्तिर्यत्र वर्तते सोऽपि पदसमुदायो लक्षणया वृत्तिः । आदिशब्दाद् नामधातुतद्धितपरिग्रहः ।
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy