SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૨૫ ૨૮૩ -: તત્ત્વપ્રકાશિકાનો અનુવાદ : અન્ય અર્થનું કથન કરવું એ વૃત્તિ છે અને વૃત્તિવાળો જે પદ સમુદાય છે તે સમાસ વગેરે છે. આ વૃત્તિનો અંતભાગ પદસંજ્ઞાવાળો થતો નથી. “અસલે” એટલે ‘સ્’નો ‘પ્’ કરવાનાં વિષયમાં તો વૃત્તિનો અંતભાગ પદસંજ્ઞાવાળો થાય જ છે. “પરમવિૌ” વગેરે પ્રયોગોમાં “વિવ્’ શબ્દ, ‘નિદ્’ શબ્દ, ‘“વુ” શબ્દ, ‘વાર્’ શબ્દ તથા ‘વષ્કિન્’ શબ્દ વૃત્તિનાં અંતભાગમાં આવેલા છે. આ સૂત્રથી વૃત્તિનો અંતભાગ પદસંજ્ઞાવાળો ન થતો હોવાથી પદને અન્તે ‘વ્’નો ‘૩’ થતો નથી. ‘'નો ‘વ્' થતો નથી, તથા ‘વુ’ શબ્દનાં ‘નો ‘પ્’ થતો નથી. તેમજ ‘પ્’નો ‘’ થતો નથી. તથા ‘’નો લોપ થતો નથી. (70પ્ર૦) વૃત્તિપ્રદ્દળ નિમ્ ? ચૈત્રસ્ય ર્મ । અન્તપ્રજ્ઞળ વિમ્ ? રાખવા, अत्र नलोपो भवति । वाक्- त्वक्- स्रुच इति त्रयाणां वृत्तौ न द्वयोः पृथग्वृत्तिरिति मध्यमस्य निषेधो न भवति । અનુવાદ ઃ- “વૃત્તિ”નું ગ્રહણ કરવાથી શું ફળ મળ્યું ? ‘‘ચૈત્રસ્ય મં” અહીં વૃત્તિ ન હોવાથી આ સૂત્રથી અંતભાગમાં પદસંજ્ઞાનો નિષેધ થતો નથી. આથી “ર્મ” શબ્દનાં “”નો પદને અંતે લોપ થાય છે. ‘‘બન્ત” ગ્રહણ કરવાથી શું ફળ મળ્યું ? “રાનવાલ્દ” પ્રયોગમાં પૂર્વનું નામ પદ થવાથી “”નો લોપ થાય છે. “વા - ત્વ - સ્નુ” એ પ્રમાણે ત્રણ પદોનો સમાસ થતાં બે પદોની પૃથક્ વૃત્તિ ન હોવાથી મધ્યમાં પદસંજ્ઞાનો નિષેધ થતો નથી. આથી પદસંજ્ઞા માનીને “પ્”નો “” થયો છે. (त०प्र०) अथ 'वाक्त्वचम्' इत्यत्र समासान्ते सति वृत्त्यन्तत्वाभावात् पदत्वं प्राप्नोति, तथा च कत्वं स्यात्, उच्यते - समासात् समासान्तो विधीयत इति त्वचो वृत्त्यन्तत्वम् । અનુવાદ :- વાર્ અને ત્વમાં સમાહારદ્વન્દ્વ સમાસ થવાથી તથા ઍ સમાસાન્ત થવાથી ત્વમાં વૃત્તિઅંતત્વનો અભાવ થાય છે. આથી અન્તર્વર્તિની વિભક્તિની અપેક્ષાએ પદસંજ્ઞાની પ્રાપ્તિ આવે છે. માટે ‘વ્’નો ‘’ થવો જોઈએ. આ શંકાના જવાબમાં “આચાર્ય ભગવંત’” લખે છે કે સમાસથી સમાસાન્તનું વિધાન કરાય છે. આથી ‘ત્વજ્”માં વૃત્તિનું અંતપણું આવે જ છે. તેથી પદસંજ્ઞાનો નિષેધ થવાથી ‘પ્'નો ‘’ થતો નથી. (7॰પ્ર૦) અસષ કૃતિ વ્હિમ્ ? સિૠતીતિ વિજ્ સે, ઘ્નઃ સે વધશે । दधिसेचौ । ईषदून: सेक्, बहुसेक् । बहुसेचौ । अत्र पदसंज्ञायां पदादित्वात् सकारस्य
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy