SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ હોવાથી સ્વરથી પર ‘“કવિત: સ્વરાનોઽન્તઃ” (૪|૪|૯૮) સૂત્રથી “”નો આગમ થાય છે. હવે, “વિહાયસ્... (3ળાવિ૦ ૯૭૬) સૂત્રથી “અસ્” પ્રત્યય અને “”નો આગમ થતાં “રિસ્’ શબ્દ બને છે. “અસ્િ' એક ઋષિનું નામ છે. “મનુ: વ” (મનુસ્ જેવો) આ અર્થમાં “સ્યાવેરિવે” (૭/૧/૫૨) સૂત્રથી “વત્” પ્રત્યય થતાં તથા આ સૂત્રથી પદસંજ્ઞાનો અભાવ થતાં ‘“”નો “રુ” થતો નથી. પરંતુ “”નો “” તો થાય જ છે એ પ્રમાણે “મનુષ્વત્” પ્રયોગની સિદ્ધિ થાય છે. આ ત્રણેય પ્રયોગો વેદમાં (છન્નત્તિ) પ્રાપ્ત થાય છે. પાણિનીમુનિએ સૂત્રો બનાવ્યા ત્યારે આ પ્રયોગનો સમાવેશ કર્યો ન હતો. પાણિની વ્યાકરણ ઉપર વિસ્તાર કરનારા વાર્તિકકારે (કાત્યાયન, બીજું નામ વરરુચિ) વેદના પ્રયોગોનો અહીં (વ્યાકરણમાં) ઉમેરો કર્યો. તેથી તેઓ અનુપદકાર કહેવાયા. જે હકીકતો વ્યાકરણમાં અન્યો અન્યોવડે ઉમેરવામાં આવે છે તેને “પસંાનમ્” કહેવામાં આવે છે. આ હકીકત જણાવવા માટે આચાર્ય ભગવંતશ્રીએ લખ્યું છે કે વેદમાં આ પ્રયોગો છે એવું અનુપદકાર (કાત્યાયન) કહે છે. -: ન્યાસસારસમુદ્ધાર ઃ (ચા૦૧૦ ) મનુત્તમ હત્યાવિ-(તસૂત્રોપરિ લધુન્યાસો ન દૃશ્યતે ારકા) -: ન્યાસસારસમુદ્ધારનો અનુવાદ : આ સૂત્ર ઉપર લઘુન્યાસ જણાતો નથી. ॥ चतुर्विंशतितमम् सूत्रम् समाप्तम् ॥ સૂત્રમ્ - વૃત્ત્વનોસષે । શ્।। ૨ । -: તત્ત્વપ્રકાશિકા : परार्थाभिधानं वृत्तिः, तद्वाँश्च पदसमुदायः समासादिः, तस्या अन्तोऽवसानं पदसंज्ञो न भवति; ‘અમરે’ સસ્ય ષત્વે તુ પવસંશૈવ। પરમવિૌ । શ્વનિહૌ। ગોલુહો । પરમવાવૌ । વહુત્તુિની | પપ્પુ પામાવાવુત્વ-તૃત્વ-ધત્વ-ઋત્વ-ભુમાવીનિ ન ભવન્તિ ।
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy