________________
૨૮૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ નામ પદસંજ્ઞાવાળું થાત. આ પ્રાપ્તિનો નિષેધ કરવા માટે આ સૂત્ર બનાવ્યું છે. આ હકીકતને જણાવવા માટે આચાર્ય ભગવંતશ્રીએ ન્યાસમાં પંક્તિઓ લખી છે કે પ્રતિષેધ હંમેશાં પ્રાપ્તિપૂર્વક હોવાથી પ્રાપ્તિને બતાવે છે. આથી જ બ્રહવૃત્તિટીકામાં લખ્યું છે કે “
મ ને' નિમિત્તથી પ્રાપ્તિ હતી એનો પ્રતિષેધ આ સૂત્ર દ્વારા થાય છે.
- -: જાસસારસમુદ્ધાર :न स्तमित्यादि-मतुर्मत्वर्थोऽर्थो यस्येति समानाधिकरणो बहुव्रीहिः, यथा-उष्ट्रो मुखमस्येत्युष्ट्रमुख इत्यत्र, नहि प्राणी प्राण्यन्तरस्य साक्षान्मुखं भवतीति सामर्थ्यात् सादृश्यप्रतीतिः, समग्रेण चोष्ट्रेण सह सादृश्याभावादुष्ट्रशब्दोऽवयवे वर्तते, मुखेनैव च मुखसादृश्यं प्रसिद्धमिति सामर्थ्यान्मुखमिव मुखमस्येत्यर्थोऽवतिष्ठते; एवमिहापि मतुशब्दस्यार्थेन सामानाधिकरण्यमनुपपद्यमानं मतुशब्दं मत्वर्थवृत्तिं गमयतीत्युक्तम्-मतोरपीति-मतुशब्दस्यापि मत्वर्थाव्यभिचाराद् मत्वर्थेन ग्रहणमिति ।
ક ન્યાસસારસમુદ્ધારનો અનુવાદ - ઉપરોક્ત તમામ પંક્તિઓનો અનુવાદ શબ્દમહાર્ણવન્યાસનાં અનુવાદમાં આવી ગયેલ છે. (ચ૦૦) ઘેઘુમનિતિ-“સ્થાનીવાવવિધી” [૭.૪.૨૦૧.] તિ ચાર अपदसंज्ञस्याऽऽदेशोऽप्यपदमित्युषादेशे कृते सन्तत्वाभावेऽप्यपदत्वात् "धुटस्तृतीयः" [૨.૨.૭૬ ] રૂતિ વચ્ચે ન મવતિ રરૂા
અનુવાદ :- “વિવત્ + મg” અહીં આ સૂત્રથી “” અંતવાળું નામ હોવાથી પદસંજ્ઞા થતી નથી. આદેશ આદેશી જેવો થાય (વર્ણવિધિ સિવાય). આ પ્રમાણે (૭/૪/૧૦૯) પરિભાષા સૂત્રથી અપદસંજ્ઞાનો આદેશ પણ અપદસંજ્ઞા સ્વરૂપ થતો હોવાથી જ્યારે (૨/૧/૧૦૫) સૂત્રથી “વવ”નો “૩૬" આદેશ થશે ત્યારે “જેવુ” શબ્દ પણ અપદપણાં સ્વરૂપ બનવાથી પુરસ્કૃતીયઃ” (૨/૧/૭૬) સૂત્રથી “”નો “” થતો નથી. અહીં આમ તો “” અંતપણાંનો અભાવ છે. માટે પદસંજ્ઞા થવી જોઈએ. છતાં પણ ઉપરોક્ત ન્યાયથી પદસંજ્ઞાનો અભાવ થાય છે.
॥ त्रयोविंशतितमम् सूत्रम् समाप्तम् ॥