________________
૨૭૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ થતો નથી. કારણ કે ઊંટ જેવું મુખ કોઈનું પણ હોઈ શકતું નથી. આથી ‘૩Ç' શબ્દથી સંપૂર્ણ ઊંટને બદલે ઊંટના અવયવ સ્વરૂપ અર્થ જણાશે. અહીં ‘ઉષ્ટ્ર’ શબ્દથી ઊંટનો કયો અવયવ લેવો ? એનાં અનુસંધાનમાં જણાવે છે કે લોકવ્યવહારમાં ઘણું કરીને મુખની સમાનતા અન્યના મુખ સાથે થઈ શકે છે. આથી ‘× શબ્દનો સંપૂર્ણ અર્થ વિગ્રહમાં ‘અષ્ટસ્થ મુવમ્ વ' થશે. હવે વિગ્રહ આ પ્રમાણે થશે : ‘ષ્ટ્રય મુહમ્ વ મુશ્ર્વમ્ યસ્ય સ:’. પ્રથમ ‘મુદ્ઘ’ શબ્દનો સમાસમાં લોપ થવાથી તથા સાદૃશ્ય અર્થ ઉક્ત થઈ જવાથી ‘૩ષ્ટ્રમુદ્ઘ:' સ્વરૂપ સામાસિક શબ્દ થશે. જેનો અર્થ “ઊંટના મુખ જેવું મુખ છે જેનું એવો કોઈક વ્યક્તિ” થશે.
આ જ પ્રમાણે ‘મત્વર્થે’ સ્વરૂપ સામાસિક શબ્દમાં પણ ‘ષ્ટ્રમુ’ની જેમ જ વિગ્રહ સમજવો. જો ‘મતુ અર્થ: યસ્ય સ:’ એવો વિગ્રહ કરવામાં આવે તો ‘મતુ’ સ્વરૂપ શબ્દ કોઈનો અર્થ થઈ શકતો નથી. આમ, અર્થની અસંગતિ થવાથી ‘મતુ’ શબ્દનો અર્થ ‘મત્વર્થ” કરવો પડશે. આથી ‘મત્વો અર્થો યસ્ય સ:’ એ પ્રમાણે વિગ્રહ થશે. અહીં ‘મત્વર્થ:’ શબ્દનો અર્થ ‘મતુ’ પ્રત્યયથી જણાતો એવો વિશિષ્ટ અર્થ થશે. જે આ પ્રમાણે થશે. ‘તવસ્યાઽસ્તિ’ અને ‘તવસ્તિ-અસ્મિન્’ એ પ્રમાણે ષષ્ઠી અને સપ્તમીનો અર્થ ‘મતુ’ પ્રત્યયનો થશે. જેમ અન્ય પ્રત્યયોમાં આ વિશિષ્ટ અર્થ જણાય છે, એમ ‘મતુ’ પ્રત્યયમાં પણ આ વિશિષ્ટ અર્થ પ્રાપ્ત થાય છે. આથી જ આચાર્ય ભગવંતે બૃહવૃત્તિમાં જણાવ્યું છે કે ‘મતુ'માં પણ ‘મતુ’અર્થનો અવ્યભિચાર (દોષનો અભાવ) હોવાથી ‘મત્વર્થ' શબ્દથી ‘મસ્તુ' શબ્દ પણ ગ્રહણ કરી શકાય છે.
(શખ્યા૦ ) પત્તે: વસિ ‘‘ધસેસ્વરાત: વસો:'' [૪.૪.૮૨.] વૃત્તિ ટિ ‘‘અનાવેશાવે:૦’ [૪.૨.૨૪.] રૂત્યત્વે મતૌ પવત્તામાવાવ્ વામાવે “વવસુષ્મતૌ ષ” [૨.૬.૨૦.] રૂત્યુષાવેશે स्थानिवद्भावाद् डत्वाभावे सौ पेचुष्मानिति । " अशेर्यश्चादिः " [ उणा० ९५८ : ] इत्यसि यागमे મૌ ‘“માવર્ષાન્તો” [૨.૨.૬૪.] કૃતિ મસ્ય વÒ ~ામાવે ચ યશસ્વાન્ । ‘તડન્ આખાતે" તાડયતિ પર્વતાવીનપિ ‘‘દૂ-મુ-રુત્તિ-યુષિ-તડિક્ષ્ય ત્” [૩ળા૦ ૮૮૭.] તિ ‘કૃતિ’ (ફસ્રત્યયે) तडित्, (“मृ॑त् प्राणत्यागे") "म्र उत्" [ उणा० ८८९.] इत्युति गुणे मरुत्, विपूर्वाद् द्युतेः વિવપિ વિદ્યુત, મતૌ તત્વા-માવે તકિત્વાનિત્યાદ્રિ । ‘“તક્ષૌ ત્વક્ષૌ તનૂરળે” ‘“ક્ષિતક્ષિ’ [उणा० ९००.] इत्यनि तक्षन् । प्रतिषेधस्य प्राप्तिपूर्वकत्वात् प्राप्तिं दर्शयति- अय्व्यञ्जने इतीति
ારા
અનુવાદ ઃ- “પપ્” ધાતુથી ‘‘વસુ” પ્રત્યય થતાં પણ્ + વસુ આ અવસ્થામાં “ધસેશ્ર્વરાત: વસો:' (૪/૪/૮૨) સૂત્રથી ‘” પ્રત્યય થાય છે. તથા ‘બનાવેશારે...” (૪/૧/૨૪) સૂત્રથી ‘પર્’નાં સ્વરનો ‘પત્ન” થતાં પેવ્ + રૂટ્ + વસ્ + મતુ આ અવસ્થામાં “સ્” અંતવાળા નામથી