SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ સૌકૃતમ્' વગેરે પ્રયોગોમાં નિયમનું સફળપણું જણાય છે. આ સૂત્ર સિતુ પ્રત્યય પર છતાં જ પદસંજ્ઞા બને છે એવું કહે છે. આથી, સિત્ સિવાયના પ્રત્યય પર છતાં અન્તર્વતિની વિભક્તિની અપેક્ષાએ પણ હવે પદસંજ્ઞા નહીં થાય. આ કારણથી જ “સુકૃત્ + ૩ [' પ્રયોગમાં પદસંજ્ઞાનો નિષેધ આ સૂત્રમાં થયેલા નિયમથી થવાથી પદને અંતે “ત'નો ‘’ ન થયો. આમ, “સૌકૃતમ પ્રયોગમાં પદને અંતે “ત'નો “ ન થવાથી નિયમનું સફળપણું થયું. તથા ‘પયોખ્યામ્' વગેરે. પ્રયોગોમાં “અત્રેગ્નને સ્વરૂપ નિમિત્તનું સફળપણું થયું. અહીં, ‘’ સિવાયનાં વ્યંજનાદિ પ્રત્યય પર છતાં (‘ગ્યામ્' પ્રત્યય પર છતાં) પૂર્વનાં નામની પદસંજ્ઞા થવાથી પદને અંતે “ફૂ'નો “” તથા “' નો ‘૩' વગેરે થતાં “પયોગ્યમ્' પ્રયોગની પ્રાપ્તિ થઈ. આમ, “પયોધ્યા'માં ‘ બ ઝને’ સ્વરૂપ નિમિત્તનું સફળપણું થયું. પરંતુ ‘રાનન + તત્' તથા “ + ત્વ' આ બંને પ્રયોગોમાં ઉભયની પ્રાપ્તિ આવે છે. “તત્' અને ‘ત્વ' પ્રત્યય એ તદ્ધિતનાં પ્રત્યયો છે. વળી, એ બંને પ્રત્યયો સિત્ સિવાયનાં છે. આમ, સિત્ સિવાયનાં પ્રત્યયનાં કારણે થયેલાં નિયમથી અનુક્રમે “રાનન’ અને ‘શ'માં પદસંજ્ઞાનો નિષેધ થાય છે. તેમજ “અવ્યને” સ્વરૂપ નિમિત્તથી આ બંને પ્રયોગોમાં પદસંજ્ઞાની પ્રાપ્તિ આવે છે. આમ, આ બંને પ્રયોગોમાં પદસંજ્ઞાનો નિષેધ તથા પદસંજ્ઞાની પ્રાપ્તિ એ પ્રમાણે ઉભય કાર્યની પ્રાપ્તિ એકસાથે આવે છે. આ પરિસ્થિતિમાં સર્વે (૭/૪/૧૧૯) પરિભાષાથી પર એવા ‘ગયુવ્યને' સ્વરૂપ નિમિત્તથી પદસંજ્ઞાની પ્રાપ્તિ આવે છે. બંને વચ્ચે સ્પર્ધા થાય ત્યારે સિતુ પ્રત્યયના નિયમને કારણે પદસંજ્ઞાના નિષેધના કાર્યનો “યુવ્ય સ્વરૂપ નિમિત્તથી થયેલા પરકાર્ય દ્વારા બાધ થાય છે. આથી, આ બંને પ્રયોગોમાં “વ્ય સ્વરૂપ નિમિત્તથી પદસંજ્ઞાની પ્રાપ્તિ આવે છે અને આમ હોવાથી પદને અંતે “રાન'ના “ન'નો લોપ તેમજ “શું' ધાતુના ‘'નો “” તથા “'નો ‘જૂ થયો અને ઇષ્ટ એવાં ‘ાનતા' તથા “વૃત્વમ્' પ્રયોગોની પ્રાપ્તિ થઈ. અથવા તો “તન્ત પમ્' (૧/૧/૨૦), આ સૂત્ર કોઈ પણ નામ જો વિભક્તિ અંત હોય તો એવાં નામોની પદસંજ્ઞા કરે છે. તથા આ સૂત્રમાં સિતુ પ્રત્યયનું નિમિત્ત જો પ્રત્યય “શું' ઇવાળો હોય તો જ પદસંજ્ઞા કરે છે. આથી, પૂર્વના સૂત્રની પદસંજ્ઞાની વિધિનો સંકોચ આ સૂત્ર દ્વારા થયો. આ સૂત્ર દ્વારા નિયમ બન્યો કે તદ્ધિતનો પ્રત્યય સિત્ સિવાયનો હશે તો આગળનાં સૂત્રથી પણ હવે પદસંજ્ઞા નહીં જ થાય. આમ, જો (૧/૧/૨૦) સૂત્રથી પદસંજ્ઞાની પ્રાપ્તિ આવત, તો જ (૧/૧/૨૧) સૂત્ર દ્વારા સિત્ અંશના કારણે નિયમ બનત; પરંતુ “રાનન + તા (17) અને ‘ટ્રમ્ + ત્વ'માં તો સાદિનાં પ્રત્યય લાગીને (૧/૧/૧૨૦) સૂત્રથી પદસંજ્ઞા જ થતી નથી. આ કારણે આ સૂત્રમાં સિતુ પ્રત્યયનાં કારણે નિયમ બની શકશે નહીં. આથી, હવે આ બંને પ્રયોગોમાં
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy