SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૨૧ ૨૬૫ તન્દ્રિત પ્રત્યયની પૂર્વમાં રહેલાં નામમાં પદપણાંની સિદ્ધિ થઈ જ જાય છે. આથી સિક્ પ્રત્યય પર છતાં પૂર્વનું નામ પદ થાય છે એ પ્રમાણેનું વિધાન જે આ સૂત્રમાં કરવામાં આવ્યું છે, તે અનાવશ્યક છે. ઉત્તરપક્ષ :- આ સૂત્રમાં “સિત્”નું ગ્રહણ આવશ્યક જ છે. સિત્ પ્રત્યય પર છતાં સિદ્ધ એવી પદસંજ્ઞાના અનુસંધાનમાં જ ‘આચાર્ય ભગવંતે’ બૃહદ્વૃત્તિમાં પંક્તિઓ લખી છે કે અન્તર્વર્તિની વિભક્તિ અંતવાળા નામમાં પદપણું સિદ્ધ જ હતું. છતાં પણ સિનું ગ્રહણ નિયમ કરે છે કે સિત્ સિવાયનાં કોઈપણ પ્રત્યય આવશે તો તે પ્રત્યયોની પૂર્વનાં નામમાં અન્તર્વર્તિની વિભક્તિની અપેક્ષાએ પણ પદસંજ્ઞા થશે નહીં. (श०न्या० ) नियमफलं दर्शयति - तेनेत्यादिना । सुपूर्वात् "श्रुंट् श्रवणे" इत्यस्मात् क्विपि સુશ્રુત, મન્યતેઽનેનેતિ “ોવર-સંવર૰" [બ.રૂ.૨૨૨.] કૃતિ છે, “હેઽનિશ્ર્વનો: વૌ વિતિ’ [૪.?. ??.] તિ યત્વે મશ:, સોસ્યાસ્તીતિ મતૌ ‘“માવન્તિ૦” [૨.૨.૬૪.] રૂતિ વત્તે ન મળવાનું, તયો-રિવમ્ ‘‘તસ્યેવમ્” [૬.રૂ.૧૬૦.] ફળિ પવત્થામાવાવું તત્વામાવે સૌશ્રુતમ્, भागवतमिति । ‘सौश्रुतम्' इत्यादौ नियमस्य चरितार्थत्वात् 'पयोभ्याम्' इत्यादौ च ‘अय्व्यञ्जने' રૂત્યસ્ય, ‘રાખતા, વૃવત્વમ્’' રૂત્યોમયપ્રાતૌ શબ્દપવિપ્રતિષેધાત્ “તવાં પમ્” [૧.૬.૨૦.] इत्यस्यैव नियम्यमानत्वाद् वाऽय्व्यञ्जनाश्रितं पदत्वं भवति ॥२१॥ અનુવાદ ઃ- “તેન’’થી શરૂ કરીને જે પંક્તિઓ લખી છે તેના દ્વારા “આચાર્ય ભગવંત” નિયમનું ફળ બતાવે છે. “ટ્યું” ધાતુ પાંચમા ગણનો “સાંભળવા અર્થમાં છે. હવે “સુ” ઉપસર્ગપૂર્વક “ત્રુ” ધાતુને “વિવ” પ્રત્યય થતાં “સુશ્રુત્” શબ્દ થાય છે. હવે “સુશ્રુતઃ ” એ અર્થમાં ‘‘તસ્ય ફદ્દમ્” (૬/૩/૧૬૦) સૂત્રથી “અ” પ્રત્યય થતાં “સુશ્રુત્ + ઞ” થશે. આ અવસ્થામાં આ સૂત્રથી ‘“સુશ્રુત્’માં પદસંજ્ઞાનો અભાવ થતાં ‘“”નો “” થશે નહીં. અંતિમ રૂપ સૌશ્રુતમ્ થશે. જેનો અર્થ “સારી રીતે સાંભળેલું એવું વચન” થશે. “જેનાવડે ભજાય છે” એવા અર્થમાં “મમ્” ધાતુને શોવર-સંઘ... (૫/૩/૧૩૧) સૂત્રથી ‘“વ’ પ્રત્યય થતાં તથા “ઽનિશ્ચેનો: મૌ પિતિ” (૪/૧/૧૧૧) સૂત્રથી “”નો “” થતાં સંજ્ઞાવાચક એવો ‘‘મ” શબ્દ બને છે. આ ‘“મન” શબ્દને “મતુ” પ્રત્યય લાગતાં ‘“માવર્ષાન્ત...” (૨/૧/૯૪) સૂત્રથી “મતુ”નાં ‘મ્’નો ‘વ્’ થાય છે. હવે “મળવત: મ્” એ અર્થમાં ‘‘તસ્યેન્’ (૬/૩/૧૬૦) સૂત્રથી “અ” પ્રત્યય થતાં અને આ સૂત્રથી પદત્વનો અભાવ થતાં ‘ત્’ નાં ‘વ્’નો અભાવ થવાથી ‘‘માવતમ્' રૂપ સિદ્ધ થશે. આ ‘‘ભાગવતમ્’’નો અર્થ “દેવતા સંબંધી’” એ પ્રમાણે થાય છે.
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy