SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૨૦ ૨૫૭ પૂર્વપક્ષ :- અગાઉ તમે નિશ્ચિત કર્યું છે કે ત્ અને તન્દ્રિત અન્તવાળું નામ અર્થવાળું છે. પરંતુ લોક સંબંધી અર્થવાપણું તો પદસંજ્ઞાવાળી પ્રકૃતિનું જ થાય છે. આ પદસંજ્ઞા તો ત્તિ વગેરે અને ત્તિ વગેરે પ્રત્યય અન્તવાળી પ્રકૃતિની જ થશે. લોક સંબંધી તો કૃદન્ત અને તદ્વિતાન્ત પ્રકૃતિનું અર્થવાપણું થતું નથી. લોકોમાં તો માત્ર પદસંજ્ઞાવાળી પ્રકૃતિનું જ અર્થવાપણું જણાય છે. લોકો માત્ર પદસંજ્ઞાવાળી પ્રકૃતિનો જ અર્થવાન્ તરીકે પ્રયોગ કરે છે. હવે અન્વયવ્યતિરેામ્યા એ પ્રમાણે સંસ્કૃતમાં જે લખ્યું છે એ પંક્તિનો અર્થ સમજતાં પહેલા અન્વય વ્યતિરેક ન્યાયને સમજવો આવશ્યક છે. ત-સત્વે ત ્-સત્વમ્ (જે હોતે છતે જે હોય) આ અન્વય કહેવાય છે. તત્સત્વમ્ (જેના ન હોવાથી જે ન હોય) તે વ્યતિરેક કહેવાય છે. વે - વૃક્ષ: એવું કહેવાયે છતે કોઈ શબ્દ સંભળાય છે. ઝારાન્ત વૃક્ષ શબ્દ અને ત્તિ પ્રત્યય. વળી, આનાથી કોઈક અર્થ પણ પ્રતીત થાય છે જે થડ, શાખા, ફલ અને પાંદડાવાળો એક પદાર્થ છે. જ્યારે વૃક્ષૌ પ્રયોગ સાંભળવામાં આવે છે. ત્યારે કોઈ શબ્દ (ત્તિ) જતો રહે છે અને તેની જગ્યાએ બીજો નવો શબ્દ (ઔ) આવી જાય છે તથા કોઈ શબ્દ જે વૃક્ષ:માં હતો તે વૃક્ષોમાં પણ (વૃક્ષ) આવે છે. વૃક્ષમાં એકત્વનો અર્થ જતો રહે છે અને દ્વિત્વનો નવો અર્થ આવી જાય છે. જ્યારે થડ, શાખા, ફલ અને પાંદડાવાળો પદાર્થ રહે છે. આથી ત્તિ પ્રત્યયના જવાથી એકત્વનો અર્થ પણ જતો રહે છે. તે વ્યતિરેક છે તથા જે શબ્દ આવવાથી અર્થ પણ આવે છે. દા.ત. વૃક્ષ: શબ્દને બદલે વૃક્ષૌ શબ્દના આવવાથી વૃક્ષ સ્વરૂપ શબ્દનો અર્થ પણ આવે છે, તો તે અન્વય છે. આ પ્રમાણે અન્વય અને વ્યતિરેક બંનેથી વૃક્ષ શબ્દમાં જ અર્થવાપણું સિદ્ધ થાય છે. પરંતુ પ્રત્યયમાં અર્થવાપણું સિદ્ધ થતુ નથી. આ જ પ્રમાણે “ત” અને “ત” એ બંને કૃદન્તો છે. અહીં “મ્” શબ્દ જાય છે. અને ‘“રમ્” શબ્દ આવે છે. તથા “ત” શબ્દ જે ગતમાં હતો તે જ રતમાં આવે છે. આથી ભૂતકાળ સ્વરૂપ અર્થ બંનેમાં વિદ્યમાન રહે છે. આને અન્વય કહેવાય છે. જ્યારે આવવુ સ્વરૂપ અર્થ જતો રહે છે અને રમવું સ્વરૂપ અર્થ આવે છે. આને વ્યતિરે કહેવાય છે. આ પ્રમાણે અન્વય અને વ્યતિરેથી અર્થવાપણું ર્ પ્રત્યયમાં પણ આવે છે. તે જ પ્રમાણે પો: અપત્યમાં અપત્ય અર્થમાં અદ્ પ્રત્યય આવતા ૩૫] + ગણ્ આ અવસ્થામાં હવે અમાં પણ અન્વય વ્યતિરેકથી જણાતું એવું અર્થવાપણું સિદ્ધ થઈ જાય છે. તો પછી તમે શા માટે કહ્યું કે, ન જેવતા: ત: તદ્ધિતા: વા ? આ પ્રમાણે અર્થવાપણું તો લૌકિકી જ આશ્રય કરાય છે. અર્થાત્ પદસંજ્ઞાવાળી પ્રકૃતિમાં જ આશ્રય કરાય છે જે પદમાં જ હોય છે. ત્તવાળી પ્રકૃતિમાં તેમજ તદ્ધિતાન્તવાળી પ્રકૃતિમાં
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy