SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અનુવાદકના ઉદ્ગારો ૨૩ ૪૫) સૂત્રમાં “વાસ્થતિષેધોડર્થવસ્વી” વાર્તિકની સહાયથી વાક્યમાં નામસંજ્ઞા અટકાવી તથા કૃદ્ધિત-સમાસા' (૧/૨/૪૬) સૂત્ર દ્વારા સમાસ, કૃદન્ત તથા તદ્ધિતાન્તમાં નામસંજ્ઞા કરી. આટલું કરવા છતાં પણ પાણિનીકારને સ્ત્રીલિંગમાં “ડી” અંતવાળા તેમજ “મા” અંતવાળામાં નામસંજ્ઞાની પ્રાપ્તિ તો બાકી જ રહી ગઈ. આ આપત્તિ આચાર્ય ભગવંતશ્રીને આવતી નથી એવું જણાવવા માટે તેમણે નામસંજ્ઞાના સૂત્ર (૧/૧/૨૭) સૂત્રની બૃહવૃત્તિટીકામાં એક પંક્તિ લખી “વિમર્યન્ત-વર્ણનાત્ વાડડવપ્રિત્યયન્તિાના નામસંશા મવચેવ ” આમ આચાર્ય ભગવંતશ્રીએ વાક્યસંજ્ઞાનું સૂત્ર બનાવીને નામસંજ્ઞામાં પણ ઘણું જ લાઘવ કર્યું. તેમજ બધી જ આપત્તિઓનું એકસાથે નિરાકરણ કરી દીધું. ખરેખર પૂર્વના મહાપુરુષોનું આલંબન લઈને આચાર્ય ભગવંતશ્રીએ કેટલી બધી મૌલિકતા આપણી સામે રજૂ કરી છે! એનો અહેસાસ થયા વગર રહેતો નથી. એમણે અનેક કૃતિઓનો સહારો લઈને ક્ષતિઓને દૂર કરવા પ્રયાસ કર્યો છે. તેમજ ભવિષ્યના જીવોને સરળતાથી બોધ પ્રાપ્ત થાય તેવા પ્રકારનો પુરુષાર્થ પણ કર્યો છે. આ ખરેખર પ્રશસ્ય પ્રયાસ છે. આવું સામર્થ્ય જોયા પછી લાગે છે કે પાશ્ચાત્ય વિદ્વાનોએ એમને જે “Ocean of Knowledge” વિશેષણથી નવાજ્યા છે તે સાર્થક જ છે. “I” તથા “ચે". બંને પ્રયોગો સપ્તમી વિભક્તિ અંતવાળા છે. તથા વ્યાકરણમાં એક ન્યાય આવે છે. તે આ પ્રમાણે છે: ૩મસ્થાનનખત્રી ચતરવ્યપદેશમા” આ ન્યાયથી “કાç+f= ". અહીં જે અંતમાં છે તે દુનો તથા પ્રત્યયનો રૂ બંને મળીને થયો છે. હવે આ આદેશ જો પ્રકૃતિને ભજનારો થાય તો પ્લે પ્રકૃતિ કહેવાશે. આથી “સ્તીવે" (૨/૪૯૭) સૂત્રથી નપુંસક નામમાં નું હૃસ્વ રૂ થતાં wife થવાની આપત્તિ આવશે. આવી આપત્તિ ન આવે માટે પાણિનીજીએ “કૂવો નપુંસ પ્રતિપસ્થિ ” (૧/૨/૪૭) સૂત્રમાં “પ્રતિપતિનું (નામનું) હ્રસ્વ થાય એવું જણાવવા માટે “પ્રાતિપવિ' શબ્દનો ઉલ્લેખ કર્યો. જ્યારે આચાર્ય ભગવંતશ્રીએ (૨૪/૯૭) સૂત્રમાં “વસ્તીવે નાનઃ' એ પ્રમાણે નાનઃ શબ્દ લખ્યો નથી. આચાર્ય ભગવંતશ્રી કહે છે કે સપ્તમી વિભક્તિ અંતવાળામાં અધિકરણશક્તિની પ્રધાનતા હોવાથી વિભક્તિઅંતની નામસંજ્ઞા મનાશે નહીં. માટે જ (૨/૪૯૭) સૂત્રમાં નાના પદની આવશ્યકતા નથી. આમ આચાર્ય ભગવંતશ્રીએ સૂક્ષ્મબુદ્ધિને નજરમાં રાખીને ના પદ ન લખીને પણ હ્રસ્વ નામનું જ થાય છે, એવું સિદ્ધ કર્યું. જયારે પાણિનીજીએ આટલી બધી વિચારની પ્રક્રિયામાં પસાર થવા દ્વારા માત્ર નામનું જ હ્રસ્વ થાય એવું સિદ્ધ થતું હોવાથી સહેલો માર્ગ જિજ્ઞાસુઓને બતાવ્યો. આમ પાણિનીજીએ સ્થૂલબુદ્ધિવાળાને નજરમાં રાખીને સૂત્રમાં જ “પ્રતિપસ્થિ ” શબ્દ લખ્યો. અહીં બંનેના સૂત્ર સંબંધી રચના સંબંધમાં તફાવત છે, પ્રયોગ તો
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy