SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૧૮ ૨૪૧ પદો અનર્થકે છે. એ જ પ્રમાણે નસમૌશ... સુપમ્ વાક્યનો કોઈક સમુદિત અર્થ થતો નથી. માત્ર પ્રત્યયોના જ જોડાણ દ્વારા કોઈ પદાર્થનો બોધ થઈ શકતો નથી. અથવા તો શું આ સૂત્ર સાર્થક છે? જે પ્રમાણે “મયાન” વાક્ય સાર્થક છે. જેનો સમુદિત અર્થ “તું ગાયને લાવ” એ પ્રમાણે થાય છે. શું ચીન.... વગેરે વાક્યોનો આવો કોઈક અર્થ થાય છે ? હવે આ બંને વિકલ્પમાં પ્રથમ વિકલ્પનો આચાર્ય ભગવંત તાવત્ અનર્થમ્ લખવા દ્વારા જવાબ આપે છે. બૃહવૃત્તિટીકામાં “જિ” વગેરે ત્રણ ત્રણ પ્રત્યયોની અનુક્રમે પ્રથમા વગેરે વિભક્તિ થાય છે એવો અર્થ જણાવેલ છે. માટે સૂત્રનું વાક્ય અનર્થક તો નથી. આ સૂત્રનો અર્થ માત્ર ત્રણ ત્રણ પ્રત્યયોની પ્રથમા વગેરે વિભક્તિ થાય છે એવું જણાવવા માટે જ નક્કી થયો છે, પરંતુ સાધુત્વ કોઈ ચોક્કસ પ્રયોગોમાં છે અથવા તો નથી એવું જણાવવા માટે નથી. દા.ત. પ્રાપ: (૧/૪/૪૨) સૂત્ર દે માત્તે ! દે ઉર્વે! વગેરે પ્રયોગો સાધુ પ્રયોગો છે એવું જણાવવા માટે છે એવું આ (૧/૧/૧૮) સૂત્ર નથી. (श०न्या०) उच्यते-(न) तावत् स्यादीनां साधुत्वान्वाख्यानार्थम्, लक्षणान्तरेण साधुत्वस्यान्वाख्यातत्वात् । અનુવાદ :- “સિં” વગેરે પ્રત્યયો સંબંધી સૂત્ર સાધુત્વનું કથન કરવા માટે નથી. સાધુત્વનું કથન તો અન્યસૂત્રો દ્વારા થશે. વ્યાકરણ દ્વારા “સાધુ” શબ્દની સિદ્ધિ થાય છે. દા.ત. “સમ્રા” શબ્દ જગતમાં પ્રસિદ્ધ છે અને આચાર્ય ભગવંતે “સમ્રા” (૧/૩/૧૬) સૂત્ર બનાવવા દ્વારા આ પ્રયોગ સાધુ છે એવું સિદ્ધ કર્યું છે. આ પ્રમાણે સિ - સ - નસ, મૌ. સૂત્ર કોઈ પ્રયોગનું સાધુત્વ જણાવવા માટે નથી. “સિ - બી – ન...” વગેરે પ્રત્યયોનું સાધુપણું તો અન્યસૂત્રોથી જણાશે. પૂર્વના મહાપુરુષો દ્વારા જ રસ વગેરે પ્રત્યયોની વ્યવસ્થા થયેલી છે. આ હકીકત અમે તો' (૧/૧/૩) સૂત્રમાં જણાવી ગયા છીએ. (૦ ) ના પ્રયોનિમાર્થ, અને સંસ્કૃત્યોત્કૃષ્ટીનાં યથેષ્ઠ પ્રયોગના યથા"दीर्घड्याब्व्यञ्जनात् सेः" [१.४.४५.] इति । स्थान्यादेशार्थमपि न भवति, संज्ञाप्रकरणे उपादानात् । अत एवाऽऽगमागमिभावार्थमपि न भवति, अन्तादिरूपाऽऽगमलिङ्गाभावाच्च । અનુવાદ :- આ સૂત્ર પ્રયોગોનું નિયમન કરવા માટે પણ નથી. અર્થાત્ જે પ્રમાણે “રામ: રામ રામ:” આવા પ્રયોગો જગતમાં છે એવો નિયમ વ્યાકરણ દ્વારા જણાશે એવું “શિ - સૌ - નમ્” વગેરે વાક્યમાં જણાતું નથી અર્થાત્ “સિ – ગૌ – નમ્” વગેરે પ્રયોગો જગતમાં વિદ્યમાન છે એવું આ સૂત્રથી જણાતું નથી. બલ્ક આ સૂત્રના શબ્દોવડે સંસ્કાર કરીને ત્યાગ
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy