________________
સૂ૦ ૧-૧-૧૭
૨૩૫
આવે છે તે વખતે ઉપાત્ત્વ “ૐ”નો ગુણ થાય છે. તેમજ આરંભમાં રહેલા દત્ત્વ સ્નો ‘સસ્ય શ-પૌ' (૧/૩/૬૧) સૂત્રથી જ્ થાય છે. હવે અર્ રચ્યોતિ આ અવસ્થામાં અર્જા નો શ્ ૫૨ છતાં “શ-ષ-સે શ-પ-સં વા'' (૧/૩/૬) સૂત્રથી જ્ થતાં અરુણ્ જ્યોતિ પ્રયોગ થશે. આ પ્રયોગનો આકડાનો રસ ઝરે છે એવો અર્થ થશે. આ પ્રયોગમાં ની પછી શ્ રહ્યો છે તેમજ ની પછી ૬ રહ્યો છે. હવે શું પછી પાર આવે તો “પ્લુટો ટિ સ્વે વા” (૧/૩/૪૮) સૂત્રથી ગારનો લોપ થશે કે કેમ ? આ સંબંધમાં આચાર્ય ભગવંત લખે છે કે શાર અને વારનું તાલુ સ્વરૂપ સ્થાન સમાન છે. પરંતુ શારનો પવિવૃતતા પ્રયત્ન છે, તથા વારનો સ્મૃતા પ્રયત્ન છે. આથી જો સૂત્રમાં આસ્યપ્રયત્નનું ગ્રહણ ન કર્યું હોત તો શાર અને વારનું સ્થાન એક થવાથી શારનો વાર પર છતાં લોપ થાત. હવે સૂત્રમાં આસ્ય પદ ગ્રહણ કર્યું હોવાથી આ આપત્તિ આવશે નહીં.
श्
-: ન્યાસસારસમુદ્ધાર :
તુત્યંત્યાવિ-તોત્સતેઽનયા મિવાદ્યહિ તુલા, તુલયા સંમિતસ્તુત્ય: ‘“દ્ય-પદ્ય૦” [૭..o.] નૃત્યાવિના ય: । પ્રયત્ન ઉત્સાઃ । નાસિòૌષ્ટી ચેતિ-વ્યસ્તાવેતૌ, સમાસે તુ “પ્રાપ્તિતૂર્ય” [રૂ.૧.૧રૂ૭.] કૃતિ સમાહાર: સ્વાત્।
-: ન્યાસસારસમુદ્ધારનો અનુવાદ :
તોલાય છે આનાવડે એ અર્થમાં તુલૢ ધાતુને ૫-૩-૧૦૮ સૂત્રથી સ્ત્રીલિંગમાં ‘‘અક્” પ્રત્યય થતાં તથા આવું પ્રત્યય લાગતાં તુલા શબ્દ પ્રાપ્ત થાય છે. ત્રાજવાવડે મપાયેલું એ અર્થમાં “દપદ્ય...' (૭/૧/૧૧) વગેરે સૂત્રથી “ય” પ્રત્યય થતાં પૂર્વના “”નો લોપ થઈને ‘“તુલ્ય” શબ્દ પ્રાપ્ત થાય છે પ્રયત્નનો પર્યાયવાચક અર્થ છે ઉત્સાહ.
નાસિìછો. પાણિનીય શિક્ષા શ્લોક-૧૩માં આ શબ્દ લખેલો છે. આ શબ્દમાં બંને શબ્દો પૃથક્ પદવાળા સમજવાં. અહીં સમાસ થયો નથી. નાસિા + ઓછૌ એ પ્રમાણે પૃથક્ નિર્દેશ માનવો. જેનો અર્થ નાસિકા અને બે હોઠો થાય છે. જો સમાસ થયો હોત તો “પ્રાપ્તિસૂર્ય...” (૩/૧/૧૩૭) સૂત્રથી સમાહારદ્વન્દ્વ સમાસ થતાં નાસિૌષ્ઠમ્ પ્રયોગની સિદ્ધિ થાત.
(ચા૦૧૦ ) લયતિ વાસ્યમાવમ્, અર્, બાદર્થે પિ, ગ વા (ન:), Ý Íષત્ 1: જાત ‘અલ્પે” [રૂ.૨.૩૬.] કૃતિ ાવેશઃ; ાત કૃતિ સંજ્ઞા યસ્ય સ તથા, પ્રીવાયામુન્નતપ્રવેશઃ । આન્તર કૃતિ-અન્તરા ભવઃ “મવે” [૬.રૂ.૧૨૨.] બળ, अन्तर्जात વા, भवे त्वर्थे दिगादित्वाद् यः स्यात् ।
**