SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ અધ્યક્ષરોમાં બે વર્ણવાળાપણું છે. દરેક સભ્યક્ષરમાં પૂર્વ ભાગમાં આ વર્ણ હોય છે તથા ઉત્તર ભાગમાં અને માં રૂવ હોય છે. તથા ગો અને ગૌમાં ડવ હોય છે. આથી ઉચ્ચારણમાં બંને વર્ણનો વ્યાપાર હોતે છતે પણ ઘણું કરીને અવયવથી કથન થતું હોવાથી જુ અને જે તાલવ્ય સ્થાનવાળા છે તેમજ મો અને ગૌ બંને ઓક્ય સ્થાનવાળા છે એ પ્રમાણે કહેવાયું છે. સધ્યક્ષરોમાં ઉત્તરવર્ણની અપેક્ષાએ જ સ્થાન કહેવામાં આવ્યા છે. આમ અને તાલવ્ય સ્થાનવાળા છે તથા સો અને ગૌ ઐક્ય સ્થાનવાળા છે. કોઈ જગ્યાએ –ણે તાવ્યો તથા મો- ગૌ ત્તિ સન્તો એવો દ્વિવચનનો પાઠ જોવા મળે છે. પરંતુ આ પાઠ અધિક હોય તેવું જણાય છે. કારણ કે – તાત્તવ્યો, મો-શૌ મૌર્ણય તિ સત” એ પ્રમાણે જે રૂક્તમ્ એકવચનનો પ્રયોગ થયો છે એ સમ્યગુ જણાય છે. અથવા તો અહીં સભ્યક્ષરોના સ્થાન બાબતમાં આ નિષ્કર્ષ છે સધ્યક્ષરો બે વર્ણના મિશ્રણથી થયા હોવાથી ઉભય વર્ણના વ્યાપારનો આશ્રય કરવાથી જુ અને જે કંઠ્ય-તાલવ્યો સ્થાનવાળા છે તેમજ ગો અને ગૌ કંઠ્યક્ય સ્થાનવાળા છે એ પ્રમાણે કહેવાયું છે. જો કે ભર્તૃહરિના વચન પ્રમાણે , અને તે તાલવ્ય સ્થાનવાળા છે તથા ગો અને ઔ ઓક્ય સ્થાનવાળા જ છે. આમ, ભર્તુહરિના પાઠની સાથે એકીકરણ થવાથી નીચેનો અર્થ ફલિત થાય છે , અને તે તાલ સ્થાનથી ઉત્પન્ન થતા હોવાથી તાલવ્ય જ છે તથા ગો અને સૌ કંઠ સ્થાનથી ઉત્પન્ન થતાં હોવાથી કંઠ્ય જ છે. આ પ્રમાણે જાણવા યોગ્ય છે. વિશિષ્ટ અર્થ તો શિષ્ટપુરુષો જ જાણી શકે છે. અહીં જે ય : પંક્તિ લખીને જે ગદ્ય સ્વરૂપ શાસ્ત્ર પાઠ આપ્યો છે તે ભર્તુહરિનો શાસ્ત્રપાઠ છે. ભર્તુહરિએ ગદ્ય સ્વરૂપ મહાભાષ્ય દિપીકામાં લખ્યું છે કે આ પ્રમાણે શિક્ષાકારોએ નિશ્ચય કર્યો છે કે , છે અને મો, ગૌ અનુક્રમે તાલવ્ય અને ઓક્ય સ્થાનવાળા છે. અહીં પૂછાય છે કે સધ્યક્ષરોમાં સ્થાન બાબતમાં જે ભેદ થયો છે તે કયા દર્શનથી થયો છે અથવા તો આ અલગ અલગ સ્થાનનો બોધ થયો છે તે કેવી રીતે થયો છે? આ વસ્તુ પ્રતિપાદન કરવા યોગ્ય છે તથા બીજો પ્રશ્ન એ થાય છે કે %િાર અને શ્વાર બંને તાલવ્ય હોતે છતે પણ બે વર્ગોના શ્રવણમાં શા માટે ભેદ થાય છે તેમજ મોર અને કાર બંને ઓક્ય સ્થાનવાળા વણે છે છતાં સાંભળવામાં ભેદ શા માટે થાય છે? આ પ્રમાણેની બધી જ શંકાઓનું સમાધાન આવશ્યક છે. સભ્યક્ષરો , અને જો તથા છું અને 5 એ બંનેના સ્થાન, પ્રયત્ન અને કાળ એકસરખાં જ છે છતાં પણ સ્થાન અને શ્રુતિમાં ભેદ કેમ પડ્યો? 9 તથા નું સ્થાન તાલવ્ય છે. બંનેની બે બે માત્રા છે, બંનેનો પ્રયત્ન વિવૃતતા છે, તે જ પ્રમાણે છે અને બંને વર્ગોનું સ્થાન ઓક્ય છે તેમજ બે માત્રા સ્વરૂપ કાળ છે અને વિવૃતતા પ્રયત્ન છે. આ પ્રમાણે સ્થાન, પ્રયત્ન અને
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy