SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૧૭ ૨૨૭ કાળથી બધા જ એકસરખાં હોવા છતા પણ સ્થાનભેદ અને શ્રુતિભેદ શા માટે થયો ? ઉપરોક્ત પ્રશ્નના સમાધાનમાં આચાર્ય ભગવંતશ્રી કહે છે કે દર્શનના (જુદી જુદી વ્યક્તિઓની રચનાઓના) ભેદથી દોષ નથી. કેટલાક લોકો માને છે કે પુરની પ્રાપ્તિમાં જે વાયુ છે તે તાલુની નજીકમાં કંઠને સ્પર્શે છે. માટે સ્થાન તરીકે માત્ર તાલુ જ છે એ જ પ્રમાણે ગોવરનું સ્થાન ઓઇ જ છે. માત્ર મોરની પ્રાપ્તિ થાય છે ત્યારે વાયુ કંઠને સ્પર્શે છે. કેટલાંક બીજા લોકો ની પ્રાપ્તિમાં વાયુ કંઠને સ્પર્શે છે તેમજ તેની પ્રાપ્તિ થાય ત્યારે વાયુ ઓષ્ઠને સ્પર્શે છે. તેથી ઘરનું કંઠ સ્થાન પણ માને છે તેમજ મોરનું કંઠ સ્થાન પણ માને છે. આ પ્રમાણે કેટલાકો , અને તેને માત્ર તાલવ્ય સ્થાનવાળા માને છે. જ્યારે બીજાઓ , અને તેને કંઠ્ય-તાલવ્ય સ્વરૂપ સ્થાનવાળા માને છે. જ્યારે ગો અને સૌનું સ્થાન ઓક્ય છે એવું કેટલાંક લોકો માને છે. જ્યારે બીજાઓ બો અને મૌના સ્થાન તરીકે કંઠ્ય-ઓક્ય માને છે. અને હું બંને વર્ગોમાં સ્થાન, પ્રયત્ન અને કાળ સમાન હોવા છતાં પણ શ્રુતિભેદ શા માટે થાય છે? તેનો જવાબ આપતાં આચાર્ય ભગવંતશ્રી કહે છે કે બંનેના કરણમાં ભેદ હોવાથી શ્રુતિમાં સાંભળવામાં) ભેદ થાય છે. કારનું કરણ જીભનો મૂલભાગ છે. જ્યારે પારનું કરણ જીભનો અધોભાગ છે. એ જ પ્રમાણે બારનું કરણ જીભનો મધ્યભાગ છે તેમજ મોરનું કરણ જીભનો અધોભાગ છે. આ પ્રમાણે જીભના અગ્રભાગ, ઉપાગ્રભાગ, મધ્યભાગ તથા મૂલભાગના ભેદથી શ્રુતિમાં ભેદ થાય છે. દા.ત. જીભનો મધ્યભાગ કરણ છે જેઓનું એવા રૂf, , , તથા વવ સ્વરૂપ વર્ગો છે. જયારે અન્યવર્ગોનું કરણ જીભના મધ્યભાગ સિવાયનું છે. (શoo) (સૃવસ્થાન કૃતિ) ચુવાદ્વૈનીઝર્થનોડધીતે | અનુવાદ :- “વ” વ્યંજનનું દન્તૌક્ય સ્થાન છે. જ્યારે બીજા લોકો સૂક્કસ્થાન માને છે. સૂક્ક શબ્દથી હોઠ સુધીનો ભાગ કહેવાય છે. હોઠ સુધીનો અર્થ હોઠના અંત સુધી સમજવો. (श०न्या०) स्पृष्टं स्पृष्टतागुणः, स्पृष्टतानुगतं करणं कृतिरुच्चारणप्रकारः, एवमन्यत्रापि । વિવૃત્ત રVાં સ્વરામિતિ (“પૃષ્ઠ ફર અનામ્” “ષસ્કૃષ્ટમસ્તસ્થાના" | “વિવૃતमूष्मणाम्" ईषदित्येवानुवर्तते । “स्वराणां च विवृतम्" ईषदिति निवृत्तम् । इति शौनकप्रातिशाख्य-रूपाणि चत्वारि सूत्राणि भाष्ये प्रदर्शितानि ।) अत्रापि 'ईषद्' इति केचिदनुवर्तयन्ति, तेनावर्ण-हकारयोर्तृवर्ण-शकारयोश्च स्वत्वं प्राप्नोति, न तत्रापि कश्चिद् दोषः । स्वरेष्वितिनिर्धारणे सप्तमी। અનુવાદઃ- સૃષ્ટ એ કરણ છે અને કૃષ્ણ સ્વરૂપ કરણમાં ગૃષ્ટતા નામનો ધર્મ રહેલો છે. આ અછતાં એ પ્રયત્ન છે. જેને કૃતિ પણ કહેવાય છે અથવા તો ઉચ્ચારણનાં પ્રકાર પણ કહેવાય
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy