________________
સૂ૦ ૧-૧-૧૭
૨૦૭ છતાં ૪ વર્ગ આદેશ થાય છે. આથી હવે જિજ્ઞાસા થાય કે નો કયો આદેશ થશે અને નો કયો આદેશ થશે? આ પ્રશ્નમાં માન પરિભાષા ઉપકારક થશે. અલ્પપ્રાણ અઘોષ વારના સ્થાનમાં અલ્પપ્રાણ એવો અઘોષ કર થશે તથા અલ્પપ્રાણ અને ઘોષ નારના સ્થાનમાં અલ્પપ્રાણ અને ઘોષ પ્રયત્નવાળો વાર જ થશે. આમ બાહ્ય પ્રયત્નથી આસનમાં જ વિધિ થશે. આપણે ત્યાં ગાન પરિભાષા છે જયારે પાણિની વ્યાકરણમાં થડન્તરતમ: (૧/૧/૫૦) સૂત્ર સંબંધી પરિભાષા છે.
આચાર્ય ભગવંતશ્રીએ વર્તમાનકાળના જીવોની અપેક્ષાએ વધારે સરળવિધિ બતાવી દીધી છે એવો આશય જણાય છે.
આ બાહ્યપ્રયત્નો કયાં કયાં છે? કુલ ૧૧ બાહ્ય પ્રયત્નો છેઃ (૧) વિવાર, (૨) સંવાર, (૩) શ્વાસ, (૪) નાદ, (૫) ઘોષવતું, (૬) અઘોષતા, (૭) અલ્પપ્રાણ, (૮) મહાપ્રાણ, (૯) ઉદાત્ત, (૧૦) અનુદાત્ત, (૧૧) સ્વરિત.
આ બધા પ્રયત્નોને બાહ્ય-પ્રયત્ન શા માટે કહ્યા છે અને સ્પષ્ટતા વગેરેને અભ્યત્તર પ્રયત્નો શા માટે કહ્યા છે એના જવાબમાં જણાવે છે કે વાયુ કોઠામાં અથડાય છતે બાહ્ય પ્રયત્નની ઉત્પત્તિ થાય છે. જ્યારે વાયુ કંઠ વગેરે સ્થાનમાં અથડાય છતે પૃષ્ટતા વગેરે પ્રયત્નની ઉત્પત્તિ થાય છે. આમ, મુખમાં સ્પષ્ટતા વગેરે પ્રયત્નનો ભાવ હોવાથી અભ્યત્તર પ્રયત્ન છે, જ્યારે મુખની બહાર વિવાર વગેરેનો સદૂભાવ હોવાથી બાહ્ય પ્રયત્ન છે.
(त०प्र०) तथा चाऽऽपिशलिः शिक्षामधीते-"नाभिप्रदेशात् प्रयत्नप्रेरितः प्राणो नाम वायुरूर्ध्वमाक्रामन्नुरःप्रभृतीनां स्थानानामन्यतमस्मिन् स्थाने प्रयत्नेन विधार्यते, स विधार्य-माणः स्थानमभिहन्ति, तस्मात् स्थानाभिघाताद् ध्वनिरुत्पद्यते आकाशे, सा वर्णश्रुतिः, स वर्णस्याऽऽत्मलाभः" । तत्र वर्णध्वनावुत्पद्यमाने यदा स्थान-करण-प्रयत्नाः परस्परं स्पृशन्ति सा स्पृष्टता, यदेषत् स्पृशन्ति सेषत्स्पृष्टता, यदा सामीप्येन स्पृशन्ति सा संवृतता, दूरेण यदा स्पृशन्ति सा विवृतता; एषोऽन्तःप्रयत्नः । स इदानीं प्राणो नाम वायुरूर्ध्वमाक्रामन् मूर्ध्नि प्रतिहतो निवृत्तः कोष्ठमभिहन्ति, तत्र कोष्ठेऽभिहन्यमाने कण्ठबिलस्य विवृतत्वाद् विवारः संवृतत्वात् संवारः । तत्र यदा कण्ठबिलँ विवृतं भवति तदा श्वासो जायते, संवृते तु नादः, तावनुप्रदानमाचक्षते; अन्ये तु ब्रुवते-'अनुप्रदानमनुस्वानो घण्टादिनिर्हादवद्' इति । तत्र यदा स्थानकरणाभिघातजे ध्वनौ नादोऽनुप्रदीयते तदा नादध्वनिसंसर्गाद् घोषो जायते, यदा तु