________________
૧૮૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
સમ્યક્ પાઠક્રમ આપેલો છે તેમાં ઝવર્ગ, જ્વર્ગ વગેરે પ્રકારથી આઠ પ્રકારના પ્રસિદ્ધ છે. ત્યાં જે જે પાંચ સંખ્યાપણાંથી વ્યવસ્થિત થયેલા છે તેની અહીં વર્ગસંજ્ઞા થાય છે. આથી જ ‘આચાર્ય ભગવંતે” “ઋષુિ વળવુ... વયંસંચો મતિ" પંક્તિઓ લખી છે.
(न्या०स० ) यो य इति संज्ञिनां बहुत्वादगृहीतवीप्सोऽपि पञ्चशब्दो वीप्सां गमयतीति । वृणोत्यात्मीयमेकत्वेन व्यवस्थापयति 'गम्यमि...' [ उणा० ९२] इति गे वर्गः, जात्यपेक्षमेकવનનમ્ ॥૨॥
અનુવાદ :- અહીં ‘પશ્વ’ એ સંશી છે અને ‘વર્ત’ એ સંજ્ઞા છે. સંશીઓ ઘણા બધા હોવાથી વીપ્સા વગરનો ‘પળ્વ’ શબ્દ પણ વીપ્સા અર્થને જણાવે છે. આથી બૃહવૃત્તિટીકાનો ‘પશ્વ’ શબ્દ વીપ્સાને જણાવે છે. પોતાનાં સંબંધીઓની એકપણાંથી જે વ્યવસ્થા કરાવે છે તે અર્થમાં ‘વૃ' ધાતુને “ગમ્યમિ...' (કાર્િ૦ ૯૨) સૂત્રથી ‘ન' પ્રત્યય થતાં ‘વŕ' શબ્દ બને છે. અહીં જુદા જુદા પાંચ વર્ગો હોવા છતાં પણ સૂત્રમાં ‘પશ્વ વń:’ એ પ્રમાણે જે એકવચનનો પ્રયોગ થયો છે તે જાતિની અપેક્ષાએ સમજવો.
॥ દ્વાક્શમમ્ સૂત્રમ્ સમાપ્તમ્ ॥
સૂત્રમ્ - આદ્વિતીયશષસા અપોષા: ।।।।। -: તત્ત્વપ્રકાશિકા :
વર્ગાળામાદ્ય-દ્વિતીયા વર્ષા: જ્ઞ-૫-માશ્ચાયોષસંજ્ઞા મત્તિ જ ૩, ૪ છે, ट ૩, તે થ, ૫ રૂ, શ ષ સ । વવશ્વનું સર્વવર્ગાળામાઘ-દ્વિતીયપ્રિન્નાર્થમ્ । અષોષપ્રવેશા:-‘‘અઘોષે પ્રથોશિય:'' [ ૨.રૂ.૦.] કૃત્યાયઃ ॥રૂા
-: તત્ત્વપ્રકાશિકાનો અનુવાદ :
દરેક વર્ગનો પહેલો અને બીજો વર્ણ તથા શ, ષ, સ અઘોષ સંજ્ઞાવાળા થાય છે. આથી ૩, ૬, ૭, ૮, ૪, ત, થ, પ, રૂ તથા શ, ષ, સ એ પ્રમાણે તે વ્યંજનો અઘોષ સંજ્ઞાવાળા થશે. સૂત્રમાં જે બહુવચન કર્યું છે તે બધા જ વર્ગોનાં પહેલા અને બીજા વ્યંજનને ગ્રહણ કરવા માટે કર્યું છે. અઘોષ સંજ્ઞાનાં ઉદાહરણ સ્થળો ‘‘અષોષે પ્રથમોઽશિ:” (૧/૩/૫૦) વગે૨ે સૂત્રો છે.