________________
૧૮૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ व्यञ्जनात् परस्य सस्य “धुटो धुटि स्वे वा " [१.३.४८ . ] इत्यनेन लुक् सिद्धः । विसर्गस्य તુ વ્યજ્ઞનત્વે સુપૂર્વક્ષ્ય દુ:ઘયતે: વિત્તિ, પિત્રુજિ, સે જુજિ “પવસ્ય” [૨.૨.૮૬.] કૃતિ विसर्गरूपसंयोगान्तस्थस्य खस्य लुक् सिद्धः ; विसर्गस्य च कस्यादिरिति व्युत्पत्त्या अपञ्चमान्तस्थः० [१.१.११.] इति धुट्त्वे च “धुटस्तृतीयः" [२.१.७६.] इति स्थान्यासन्ने गत्वे सति सुदुगिति सिद्धम् ॥१०॥
અનુવાદ :- ઉપર ન્યાસકારે ‘આવિ’ શબ્દનો અવયવ અર્થ લઈ જે અર્થઘટન કર્યું તેની સામે નવો પક્ષ ઊભો થાય છે. ‘વિ:’ શબ્દનો જો ષષ્ઠી તત્પુરુષ સમાસ સમજવામાં આવે તો ‘સ્ક્ય આવિઃ કૃતિ ાવિ:' એ પ્રમાણે અર્થ થઈ શકે. ષષ્ઠી તત્પુરુષ સમાસનો અર્થ વિચારીએ તો ‘આવિ’ શબ્દનો વ્યવસ્થાવાચી અર્થ પણ થઈ શકે. તેથી ‘૬ની આગળ જે (૧/૧/૯) સૂત્ર છે તેની (અનુસ્વાર અને વિસર્ગની) વ્યંજનસંજ્ઞા થશે પરંતુ સ્વરોની વ્યંજન સંજ્ઞા નહીં થાય. હવે અનુસ્વારની વ્યંજનસંજ્ઞા થવાથી ‘સં’ પ્રયોગમાં અનુસ્વારને વ્યંજન ગણીને અનુસ્વાર પછી રહેલાં ‘પ્’ વ્યંજનનો ‘પ્લુટો ટિ સ્વે વા’ (૧/૩/૪૮) સૂત્રથી પાછળ રહેલા સ્વધુટ વ્યંજન પર છતાં લોપ થવાથી ‘સંસ્કૃતા' એ પ્રમાણે રૂપની સિદ્ધિ થશે.
હવે, વિસર્ગની વ્યંજનસંજ્ઞાનું ફળ બતાવે છે. ‘સુ’ પૂર્વક ‘દુ:ā’ શબ્દને નામધાતુ બનાવવા માટે ‘પ્િ’ પ્રત્યય લગાવવામાં આવે છે ત્યારે સુ + દુઃવ્ + નિર્ એ પ્રમાણે નામધાતુ થાય છે. હવે આ નામધાતુ ઉપરથી નામ બનાવવા માટે ‘વિપ્’ પ્રત્યય લગાવવામાં આવે છે. ત્યારે સુ + દુઃ© + fળવ્ + વિવર્' એ પ્રમાણે નામસંજ્ઞા થશે. અહીં ‘વિપ્’ પ્રત્યય લાગવાથી ‘ખેનિટિ’ (૪/૩/૮૩) સૂત્રથી ‘વ્િ'નો લોપ થતાં ‘સુવુ:વ્’ એ પ્રમાણે નામ થશે. ‘સુવુ:વ્’ નામ થવાથી પ્રથમા એકવચનનો ‘સિ’ પ્રત્યય લાગે છે. આ ‘સિ’ પ્રત્યયનો “વીર્ધદ્યા-''... (૧/૪/૪૫) સૂત્રથી લોપ થાય છે. આમ થવાથી ‘સુદુઃવ્’ એ પ્રમાણે પદ થયું. અહીં વિસર્ગની પણ વ્યંજનસંજ્ઞા થવાથી પદને અંતે એકથી વધારે વ્યંજન થયા. આથી ‘વરસ્ય” (૨/૧/૮૯) સૂત્રથી સંયોગને અંતે રહેલાં ‘વ્’નો લુકૂ થયો. હવે વર્ગનો પાંચમો અક્ષર અને અન્તસ્થાને છોડીને “વિ:” વર્ણોની સંજ્ઞા કરી છે.
જ
અહીં ‘વિ:’ વર્ણો તરીકે જેમ વર્ગીય વ્યંજન આવે છે તે જ પ્રમાણે ‘‘સ્ય ગાવિ:’’ વ્યુત્પત્તિથી અનુસ્વાર અને વિસર્ગ પણ આવે છે. માટે અનુસ્વાર અને વિસર્ગની પણ સંજ્ઞા થાય છે. હવે અનુસ્વાર અને વિસર્ગની સંજ્ઞા થવાથી અહીં પદને અંતે રહેલાં અનુસ્વારનો “ધુટસ્તુતીયઃ” (૨/૧/૭૬) સૂત્રથી “” આદેશ થતાં “સુલુન્” પ્રથમા એકવચનનું રૂપ સિદ્ધ થશે. અહીં વિસર્ગની કંઠ્યસંજ્ઞા થવાથી સ્થાનથી સમાન એવાં વર્ગનો ત્રીજો અક્ષર થાય છે.