________________
૧૭૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
છતે પેાર થાય છે. તેમજ અવળની વર્ગ સાથે સંધિ થયે છતે સોાર થાય છે તથા અવર્ણની ઓજાર અને ઔજાર સાથે સંધિ થયે છતે બૌજાર થાય છે.
अष्टमम् सूत्रम् समाप्तम्
સૂત્રમ્ - અં અઃ અનુસ્વારવિૌં।//
-: તત્ત્વપ્રકાશિકા :
(ñoy૦) અારાવુજ્વારાએઁ। ‘ૐ' કૃતિ નાસિયો વળ:, ‘અ:' કૃતિ ~:, તૌ યથાસંભ્રમનુસ્વાર-વિસર્વમંજ્ઞોમવત:। અનુસ્વાર-વિસńપ્રવેશ:“નોપ્રશાનોનુસ્વારાનુનાસિૌ ચ પૂર્વાષુરે'' [ o.રૂ.૮. ] ‘‘7: પવાને વિસર્યાંસ્તયો:'' [ ૨.રૂ.૧રૂ.] કૃત્યાત્ય: KI
-: તત્ત્વપ્રકાશિકાનો અનુવાદ :
અનુસ્વાર અને વિસર્ગ આ બંને સંજ્ઞાઓમાં ઝાર ઉચ્ચારણ પ્રયોજનવાળો છે. ‘અં’ એ (અનુસ્વાર) નાસિકાસ્થાનવાળો વર્ણ છે. ‘:' (વિસર્ગ) એ કંઠ્ય સ્થાનવાળો વર્ણ છે, આ બંને અનુક્રમે અનુસ્વાર અને વિસર્ગ-સંજ્ઞાવાળા થાય છે. અનુસ્વાર અને વિસર્ગ સંજ્ઞાનાં પ્રયોજનસ્થાનો અનુક્રમે “નોડપ્રશનો...” (૧/૩/૮) તેમજ ‘‘ર: પવન્તે...”’(૧/૩/૫૩) સૂત્ર છે. ‘આવિ” શબ્દથી જ્યાં જ્યાં અનુસ્વાર અને વિસર્ગ શબ્દ આવતાં હોય તે તે સૂત્રો પણ સમજી લેવાં.
-: શબ્દમહાર્ણવન્યાસ :
अं अः इत्यादि- ननु सत्यां विसर्गसंज्ञायामादेशेन भाव्यम्, आदेशस्य च संज्ञा, इतीतरेतरा - श्रयत्वात् संज्ञा न सिद्ध्यति । नैष दोषः, द्रव्यादेशान्नित्या एव शब्दाः 'कः करोति' इत्यादौ व्यवस्थिता एवाऽन्वाख्यायन्ते ।
-: શબ્દમહાર્ણવન્યાસનો અનુવાદ ઃ
આ પંક્તિઓનો અર્થબોધ કરતા પહેલાં ઇતરેતરાશ્રય દોષની ચર્ચા આવશ્યક છે. જેનો