SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ न्या०स०-अत्रोत्तरयोश्च बहुवचनं प्लुतसंग्रहार्थम् । विशेषण - विशेष्यभावस्तु वचनभेदेऽपि સામાન્ય-વિશેષમાવેન, થથા-પદ્માવૌ છુટ્, વેવા: પ્રમાળમ, રૂતિ યાદ્દા ૧૬૪ .. અનુવાદ :- આ સૂત્ર અને હવે પછીનાં સૂત્રમાં બહુવચનનો સહારો લેવામાં આવ્યો છે. આ સૂત્રમાં “બનવŕ:” બહુવચન કરવાથી અવર્ણ સિવાયનાં સ્વરો જો પ્લુતસંજ્ઞાવાળા હશે તો તેઓની પણ નામીસંજ્ઞા આ સૂત્રથી જ થશે. તેમજ હવે પછીનાં સૂત્રમાં ‘તૃ’ અંત સુધીનાં સ્વરો જો પ્લુત સંજ્ઞાવાળા હશે તો તેઓ પણ સમાન સંજ્ઞાવાળા તે સૂત્રથી જ થશે. આમ તો વિશેષણ વિશેષ્યભાવમાં સમાન વિભક્તિ જ હોવી જોઈએ. તેમજ વચન પણ સમાન જ હોવું જોઈએ. આથી અહીં વચનભેદ હોવાથી વિશેષણવિશેષ્યભાવ થઈ શકશે નહીં એવી શંકાનાં અનુસંધાનમાં ‘આચાર્ય ભગવંતશ્રી’ કહે છે કે, અહીં વચનભેદ હોવા છતાં પણ સામાન્યવિશેષભાવથી વિશેષણવિશેષ્યભાવ થઈ શકશે. દા.ત. પશ્વાવી યુટ્, વેલા: પ્રમાળમ્ । આ બંને ઉદાહરણમાં શરૂઆતનાં પશ્વ અને વેવાઃ શબ્દ બહુવચનમાં છે જે વિશેષ છે. જ્યારે અંતનાં પુણ્ અને પ્રમાળમ્ શબ્દ એકવચનમાં છે જે સામાન્ય છે. આમ અહીં વચનભેદ હોતે છતે પણ સામાન્ય વિશેષભાવથી વિશેષણવિશેષ્યભાવ થાય છે. એ પ્રમાણે વચનભેદવાળા આ સૂત્રોમાં પણ સામાન્યવિશેષભાવથી વિશેષણ વિશેષ્યભાવ સમજી લેવો. ॥ षष्ठमम् सूत्रम् समाप्तम् ॥ सूत्रम् નૃવત્તા: સમાનાર્ -: તત્ત્વપ્રકાશિકા : वर्णाः समानसंज्ञा भवन्ति । अ आ इ ई उ ऊ ऋ ऋ लृ - लृकारावसाना ત્ । સમાનપ્રવેશ:-‘સમાનાનાં તેન વીર્ય:'' [ ૨.૨.૨.] ફાય: III -: તત્ત્વપ્રકાશિકાનો અનુવાદ : ભૃારી અંત સુધીનાં વર્ગો સમાન સંજ્ઞાવાળા થાય છે તે આ પ્રમાણે છે. ગ, ગ, રૂ, રૂં, ૩, , ૠ, , રૃ, રૃ સમાન સંજ્ઞાના પ્રયોજનસ્થળો સમાનાનાં તેન વીર્ય: (૧/૨/૧) વગેરે સૂત્રો છે.
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy