SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ થાય છે. તેથી અહીં નામીસંજ્ઞા પ્રવર્તશે નહીં. જો ગુણ સ્વરૂપ કાર્યથી કાર્યો સ્વર ન્યૂન થાત તો જ નામીસંજ્ઞા પ્રવર્તત. આવી સ્થિતિ અહીં ન હોવાથી ‘' સ્વરૂપ ગુણવિધિ થશે નહીં. આ જ પ્રમાણે “મ્તાયતિ'માં પણ સમજી લેવું. ગુણવિધિ થઈ હોત તો ‘ત્તવૃતિ' પ્રયોગની સિદ્ધિ થાત જે શિષ્ટપુરુષોને ઇષ્ટ ન હતી. આથી (૪/૩/૧) સૂત્રમાં લખ્યું છે કે ‘’ાર ઉપદેશનાં બળથી નામી સંજ્ઞાનો અભાવ થવાથી ગુણ થશે નહીં. અર્થાત્ ધાતુપાઠમાં ‘જ્ઞે’ અને ‘મ્હે’ને બદલે ‘Â’ અને ‘Â’નું કથન કર્યું છે. તેનાથી જ જણાય છે કે, આવી પરિસ્થિતિમાં ગુણવિધિ કરવી નથી. (श० न्या० ) न च सन्ध्यक्षराणां द्विमात्रत्वात् प्रयत्नाधिक्याभावादाधिक्याभाव इति वाच्यम्, यतो विश्लिष्टावर्णत्वेनाधिकयोरैकारौकारयोः कथं प्रश्लिष्टावर्णत्वेन (न) न्यून एकार ओकारश्च भवति ? नयतीत्यादौ तु द्विमात्रत्वेन समत्वेऽपि प्रश्लिष्टावर्णत्वेनाधिक्यं गुणस्येति संज्ञाप्रवृत्तिः । न चैकारोपदेशबलाद् बाध इति वाच्यम्, आयादीनामपि बाधप्रसङ्गात् । यद्वा अविद्यमानमवर्णं येष्वित्यवर्णवर्जनात् सन्ध्यक्षरेषु त्ववर्णभागस्यापि सद्भावान्नामिसंज्ञाऽभावः, अन्यथा ‘“વાવિર્નાની” કૃતિ વિધ્યાત્ । ષત્વવિધૌ તુ ‘નામ્યન્તસ્થા...” [૨.રૂ..] રૂત્યત્રાડઽવૃત્ત્વા नामिनोऽन्ते तिष्ठन्तीति नाम्यन्तस्था: सन्ध्यक्षराण्यप्युच्यन्त इति सन्ध्यक्षरपरिग्रहः । " न नाम्येकस्वरात् खित्युत्तरपदेऽम:" [३.२.९] इत्यत्रापि आवृत्त्या नामी एकदेशेन स्वरो यस्य तत् सन्ध्यक्षरमेवेति तत्रापि तत्परिग्रहः । " व्यञ्जनादेर्नाम्युपान्त्याद् वा" [२.३.८७.] इत्यत्रापि प्रवेपणीयमित्यादौ सन्ध्यक्षराणां पूर्वभागस्यावर्णरूपत्वादुत्तरभागस्य च नामिरूपत्वान्नाम्युपान्त्यत्वमस्त्येव इत्यदोषः । एवमन्यत्राप्यूहनीयमिति सर्वं समञ्जसमिति ||६|| · અનુવાદ :- પૂર્વપક્ષ :- ‘’ કાર્ય કરતાં ‘d’ સ્વરૂપ કાર્ટીમાં ન્યૂનપણું નથી. માટે નામીસંજ્ઞા થતી નથી, એવું આપ જણાવો છો. પરંતુ ‘પ્’ અને ‘પ્’ બંને સન્ધ્યક્ષરો છે. વળી, બંનેમાં બે માત્રાવાળાપણું છે, આથી ‘પે' અથવા ‘પ્' કોઈપણ સ્વરમાં માત્રાથી સમાનપણાંનો ભાવ હોવાથી કાર્યાં એવાં ‘d’માં પણ અધિકપણાંનો અભાવ થાય છે. માટે નામીસંજ્ઞા પ્રવર્તવી જ જોઈએ. ઉત્તરપક્ષ :- બંનેમાં હીનાધિકપણાંનો અભાવ છે એવું કહેવું નહીં. ‘તે’ અને ‘ઔ’નું સ્વરૂપ આ પ્રમાણે છે. ‘પે’ાર અને ‘બૌ’ાર વિશ્વષ્ટવર્ણો છે. તેથી અવળું + રૂ તથા ‘'વળ + ૩ ભેગા થઈને અનુક્રમે પેજર અને સૌાર બને છે તથા પાર અને ઓાર પ્રશ્લિષ્ટવર્ણ છે. આ વર્ણો પણ અવળું + વળ તથા અવળું + વળું ભેગા થઈને બને છે. પરંતુ.આ બંને વર્ણો એકમેકપણાને પ્રાપ્ત કરે છે. આથી આ બે વર્ણોનું અવયવ સ્વરૂપ રહેતું નથી. પેાર અને ઔાર
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy