SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ પૂર્વપક્ષ :- સામવેદમાં સાત્ત્વસુપ્રીય તથા રાળાયનીય શાખાઓનું અધ્યયન કરવાવાળાઓ અર્ધ વજ્રરઅને અર્ધ ગોવારનું અધ્યયન કરે છે. દા.ત. સામવેદની પંક્તિઓ આ પ્રમાણે છે. સુખાતે શ્વસૂત્તુતે, અધ્વર્યો બોત્રિમિ: સૂતમ્, શુ તે ન્યદ્, યનાં તે ચત્, આ ચાર ઉદાહરણમાં અર્ધ પાર અને અર્ધ ઓજાર છે. તો પછી આપ કેવી રીતે કહો છો કે અર્ધ ાર અને અર્ધ ઓજાર હોતા જ નથી ? (આ પૂર્વપક્ષ ન્યાસમાં પંક્તિઓ દ્વારા જણાવ્યો નથી. પરંતુ મહાભાષ્યમાંથી લેવામાં આવ્યો છે. જે હવે પછીની “નૈવ તો’... સ્વરૂપ ન્યાસની પંક્તિ સમજવા માટે ઉપકારક થાય છે.) ઉત્તરપક્ષ :- સામવેદીઓનો પોતાનો સંપ્રદાય છે. જે શાસ્ત્રવિશેષનું અધ્યયન કરવાવાળો સમુદાય હોવાથી પરિષદ અથવા તો પર્ષર્ કહેવાય છે. આ શબ્દને “ભવ” અર્થમાં “અ” પ્રત્યય થવાથી “પારિષદ” શબ્દ બને છે. આથી પારિષદીકૃતિ કહેવાશે. આ પ્રમાણે અર્ધ ાર અને અર્ધ ગોવાર ચોક્કસ સમુદાયથી અન્યત્ર તથા લોકમાં જોવામાં આવતો નથી. આમ, અમુક ચોક્કસ સંપ્રદાયની માન્યતા હોવાથી બધે જ અર્ધ ાર અને અર્ધ ઓબ્ઝર હ્રસ્વવિધિ તરીકે થતા નથી. પેાર તથા ઔારનું વિશ્લિષ્ટવર્ણપણું છે. ગવર્ન + વળું = પે તથા અવળું + વર્ગ = ઞૌ. આ ાર અને બૌરનું વિશ્લિષ્ટવર્ણપણું છે (પૃથક્ વર્ણપણું છે). જે બે વર્ણો ભેગા થયા પછી પણ પૃથક્ અસ્તિત્વ જાળવી રાખે તેને વિશ્લિષ્ટવર્ણ કહેવાય છે. દા.ત. ખીચડી. દાળ અને ચોખા ભેગા થયા પછી ખીચડી બને છે. આ ખીચડી બન્યા પછી પણ દાળ અને ચોખા પોતાનું પૃથક્ અસ્તિત્વ તો જાળવી જ રાખે છે. આ બંને વર્ણોનું હ્રસ્વ કાર્ય કરવું હોય તો હ્રસ્વ તરીકે કયું કાર્ય કરવું એનો અનુસંધાનમાં જણાવે છે કે આ બંને વર્ણના ઉત્તરના અવયવો અનુક્રમે રૂા અને ાર અધિકપણાંવાળા હોવાથી પેરનું હ્રસ્વ રૂ થશે તેમજ સૌારનું હ્રસ્વ ૩ થશે જ્યારે પૂર્વમાં ૨હેલો અવર્ણ ઓછી માત્રાવાળા હોવાથી હ્રસ્વ તરીકે થશે નહીં. તે આ પ્રમાણે છે – હેાર કંઠ્ય-તાલવ્ય સ્થાનવાળો છે તથા ગૌજાર કંઠ્ય-ઓફ્ક્ત સ્થાનવાળો છે. હવે આ બંને વર્ણનું જો હ્રસ્વ કાર્ય કરવું હોય તો ઉપરોક્ત બે સ્થાનવાળો કોઈપણ હ્રસ્વ સ્વર વર્ણના પાઠક્રમમાં જણાવેલ નથી. આથી અવયવને વિચારીને આસન્નપણું વિચારવું પડશે. જગતમાં ઘણું કરીને અધિક એવા અવયવથી કથન કરાય છે. દા.ત. સુરત સંઘના ચાર-પાંચ માણસો આવ્યા હોય તો પણ એવું કહેવામાં આવતું હોય છે કે સુરતનો સંઘ આવ્યો. આ પ્રમાણે કેટલાંક અવયવોની પ્રધાનતાને કારણે તેઓનું કથન સમુદાય સ્વરૂપે થઈ શકે છે. એ પ્રમાણે અહીં પણ પેારમાં ફારનું પ્રધાનપણું તથા બૌજારમાં કારનું પ્રધાનપણું માનીને બંને વર્ણોને સમુદાય સ્વરૂપ મનાય છે.
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy