________________
સૂ૦ ૧-૧-૫
૧૫૫
અનુવાદ :- ઉત્તરપક્ષ :- તમે કહેલી આપત્તિ આવતી નથી. કેમ કે પાર બે માત્રાવાળો તાલવ્ય સ્થાનવાળો છે. જ્યારે ફગર એક માત્રાવાળો તાલવ્ય સ્થાનવાળો છે.
આથી સ્થાનથી આસન્નપણું હોવાથી અને પ્રમાણથી પણ બેને બદલે એકમાત્રા સ્વરૂપ હોવાથી વારનું હ્રસ્વ, ફાર પ્રાપ્ત થશે જ. આ જ પ્રમાણે ઓારનું હ્રસ્વ, કાર થશે જ. જો માર સ્વરૂપ હ્રસ્વ કરવામાં આવે તો માત્રાથી એકપણું પ્રાપ્ત થઈ શકશે. પરંતુ બાર કંઠ્ય હોવાથી સ્થાનથી આસન્નપણું થશે નહીં. આથી જ બાર સ્વરૂપ Çસ્વવિધિ બંનેમાં થશે નહીં.
(श०न्या० ) ननु चोक्तमासन्नतरत्वादर्द्ध एकारोऽर्द्ध ओकारश्च प्राप्नोति, सत्यमुक्तम्, केवलं न तौ स्तः, यौ स्तस्तावेव भविष्यतः, नैव लोकेऽन्यत्र चार्द्ध एकार अर्द्ध ओकारो वाऽस्ति, ऐंकारौकारयोस्तूत्तरभूयस्त्वादवर्णं न भविष्यति, भूयसी मात्रेवर्णोवर्णयोः, अल्पीयसी मात्राડવર્ગસ્થતિ । તથાહિ-પેાર: ચ-તાલવ્યઃ, સૌાર:, ચૌચ:, ન = તથાવિધો હ્રસ્વોऽस्तीत्यवयवासन्नेन भवितव्यम्, भूयसाऽवयवेन व्यपदेशो भवति, तदात्मक एव हि समुदायो लक्ष्यते, इतीदुतावेव भवतः, (अर्धमात्राऽवर्णस्याध्यर्धमात्रेवर्णोवर्णयो:, भूयसा च व्यपदेशो मल्लग्रामादिवदितीकारोकारावेव भविष्यतः) लोकेऽपि हि भूयसा व्यपदेशो दृश्यते, तद्यथा- "ब्राह्मणग्राम आनीयतामित्युच्यते, तत्र चावरतः पञ्चकारुकी भवतीति" इममेव न्यायं चेतसि सम्प्रधार्य शिक्षायामेकारैकारौ तालव्यौ, ओकारौकारौ च कण्ठ्याविति वक्ष्यामः । एतन्मूलश्चायं वा न्यायो ध्येयः *सन्ध्यक्षराणामिदुतौ ह्रस्वादेशाः इति ॥५॥
અનુવાદ :- પૂર્વપક્ષ :- ખરેખર તો સ્વ તરીકે તો અર્ધ ાર અને અર્ધ ઓર જ પ્રાપ્ત થાય છે. જે પ્રમાણે આ વિવૃતકરણ પ્રયત્ન અને કંઠ્ય સ્થાનવાળો હોવાથી આસન્ન પરિભાષાથી વિવૃતકરણ પ્રયત્ન અને કંઠ્ય સ્થાનવાળા બારની હ્રસ્વ તરીકે પ્રાપ્તિ કરાવે છે. એ જ પ્રમાણે વિવૃતતર પ્રયત્નવાળા અને તાલવ્ય સ્થાનવાળા પારનું ડ્રસ્વ, એ જ વિવૃતત્તર પ્રયત્નવાળા અને તાલવ્ય સ્થાનવાળો એવો અર્ધ ાર જ થશે. એ જ પ્રમાણે ઓારનું હ્રસ્વ પણ અર્ધ ઓજાર જ થશે. આ આગળ અમે કહી જ ગયા છીએ.
ઉત્તરપક્ષ :- આપનું કહેવું યોગ્ય જ છે. પરંતુ એક માત્રાવાળો અર્ધ ાર અને અર્ધ ઓબર સંભવતો નથી. જો એક માત્રાવાળો અર્ધ ાર અને અર્ધ ઓજાર હોત તો લાઘવ હોવાથી “આચાર્ય ભગવંતે” ઔ અંત સુધીનાં સ્વરોની જેમ અર્ધ ાર અને અર્ધ ગોળારનો ઉપદેશ વર્ણની પરિપાટીમાં કર્યો જ હોત.
છુ. ‘વ્હારૌ’મૈં ।