SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ વગેરેની અલગ અલગ ટીકાઓમાં ભૂતકૃદન્તનાં ત વાળો પ્રયોગ જ જોવા મળે છે. આથી પ્રશ્લિષ્ટ શબ્દને માનીને જ અમે અહીં અર્થ કરીએ છીએ. હવે પૂર્વપક્ષનો પ્રશ્ન શરૂ કરીએ છીએ. સભ્યક્ષરોની હ્રસ્વવિધિ કરવાની હોય ત્યારે પ્રશ્નાર અને મોરની હ્રસ્વવિધિ તરીકે અનુક્રમે અર્ધપાર અને અર્ધ ગોકાર પ્રાપ્ત થાય છે. પવાર અને ગોવાર બે માત્રાવાળા હોવાથી હ્રસ્વવિધિ કરવી હોય ત્યારે એક માત્રાવાળા પર અને બોર કરવા પડશે. આનું કારણ આ પ્રમાણે છે. મૂળથી સભ્યક્ષરો બે માત્રાવાળા છે. તેની હૃસ્વવિધિ કરવી હોય તો પાર બે માત્રાવાળો હોવાથી એક માત્રાવાળો અર્ધ પર હૃસ્વ થઈ શકે. બીજું કવ + રૂવર્ણ ભેગા થઈને પાર થાય છે તથા નવ + ૩વર્ણ ભેગા થઈને મોર બને છે. વળી, તે ધૂળ અને પાણીની જેમ અત્યંત એકમેક થયેલાં છે. અહીં પાર અને મોજારનાં અવયવોને માનીને જો હ્રસ્વવિધિ કરવામાં આવે તો પારની હૃસ્વવિધિ ક્યાંતો રૂ થઈ શકે અથવા તો ઝ થઈ શકે. તેમજ ગોરની હૃસ્વવિધિ ક્યાંતો ૩ થઈ શકે અથવા તો ન થઈ શકે. પરંતુ પાર બે માત્રાવાળો અને તાલવ્ય સ્થાનવાળો છે. આથી “માસન” પરિભાષાથી જો ાિરનું હ્રસ્વ રૂાર માનવામાં આવે તો વર્ણને અવયવ દ્વારા ભેદવાળો માનવો પડે. આથી પ્રશ્લિષ્ટ એવું તેનું સ્વરૂપ રહી શકશે નહીં. કાર મૂળથી જ અત્યંત અભિન્ન વર્ણ છે. જેનો અવયવ દ્વારા ભેદ થઈ શકે નહીં. આથી પ્રકારનું અત્યંત આસન્નપણું અર્ધ એવા પ્રશ્નારમાં જ પ્રાપ્ત થશે. તે જ પ્રમાણે ગોજારનું અત્યંત આસનપણું અર્ધ એવા ગોઝારમાં જ પ્રાપ્ત થશે. તથા જાર અને મૌજાર વિશ્લિષ્ટ વર્ણપણાંથી આ પ્રમાણે વિભાજિત થાય છે. વર્ષ + ફ = છે તથા મવ + ૩ વ = . આમ થતા અવની એક માત્રા ગણાશે. તથા પરભાગ રૂ અને ૩ વર્ણની એક માત્રા ગણાશે. આ પ્રમાણે બે માત્રાવાળા છે અને ગૌની હ્રસ્વવિધિમાં ક્યારેક હસ્વ સ્વરૂપ અવળું થશે તેમજ ક્યારેક હસ્વસ્વરૂપ રૂ વર્ણ કે ૩ વર્ણ થશે. અને ઇચ્છાય છે તો રૂાર અને ૩%ાર. દા.ત. તિરિ, તિ, તિહિં, એ ગતિનું. હવે સધ્યક્ષરોની હ્રસ્વવિધિમાં બીજો કોઈ પ્રયત્ન કરવામાં ન આવે તો માત્ર હ્રસ્વ રૂ અને હ્રસ્વ ૩ સ્વરૂપ વિધિ પ્રાપ્ત થઈ શકશે નહીં. કેમ કે હૃસ્વ રૂ કે ૩ને પ્રાપ્ત કરવામાં આવે તો શંકા તો ઊભી જ રહે છે કે “1” શા માટે નહીં? આથી છે અને ગૌની અનુક્રમે માત્ર હૃસ્વ “રૂ' અને હ્રસ્વ ‘?? વિધિ જ પ્રાપ્ત થઈ શકશે નહીં. આમ છતાં “તિરે"નું હૃસ્વ “તિરિ" જ ઇચ્છાય છે. તે જ પ્રમાણે “તિ!” વગેરેમાં પણ ‘ક’ જ ઈચ્છાયો છે. તો આમ કેમ થયું ? (श०न्या०) उच्यते-एकारस्य तालव्यत्वात् तालव्य इकार आसन्नत्वाद् भविष्यति, ओकारस्य त्वोष्ठ्यस्य ओष्ठ्य उकारो भविष्यति ।
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy