________________
૦ ૧-૧-૫
૧૪૫
અલગ થાય છે. એ પ્રમાણે અહીં પણ “તિત”શબ્દમાં અવયવ સ્વરૂપ “ૐ”ને મુખ્ય ગણીને “છ”નાં દ્વિત્વની નિત્યવિધિ (૧/૩/૩૦) સૂત્રથી પ્રાપ્ત થઈ જશે. માટે કોઈ આપત્તિ નથી.
પૂર્વપક્ષ :- અહીં (૧/૩/૨૮) સૂત્ર અને (૧/૩/૩૦) સૂત્ર એમ બંને સૂત્રની વિધિ એકસાથે પ્રાપ્ત થયે છતે જો (૧/૩/૩૦) સૂત્રનો બાધ કરીને (૧/૩/૨૮) સૂત્રથી વિકલ્પ વિધિ કરવામાં આવે તો “સત્કૃતે વિપ્રતિષેધે..." ન્યાયથી (૧/૩/૩૦) સૂત્રથી નિત્ય દ્વિત્વવિધિનો બાધ થઈ જવાથી “છ”નાં દ્વિત્વની નિત્યવિધિ થઈ શકશે નહીં. આ પ્રમાણે આપત્તિ તો હજી ઊભી જ
છે.
(श०न्या० ) न चैवंविधे विषये पुनः प्रसङ्गविज्ञानम् च भवति, नित्य - विकल्पयोविरोधात् पूर्वेण परस्य बाधप्रसङ्गादिति, (यत्र हि पूर्वो विधि: परं न बाधते, तत्र पुनः प्रसङ्गविज्ञानं क्वचिदाश्रीयते) अत आह- वर्णानामित्यादि । अयमभिप्रायः- द्वयश्च पदार्थो जातिर्व्यक्तिश्च । तत्र વર્ણપ્રહને નાતિગ્રહળાટ્ (‘પ્રતથ્ય' કૃતિ) વ્યગ્નનસંયોગસ્થ ‘તિત’ કૃતિ સ્વરસમુદ્રાયસ્ય (૪) प्राप्नोति, औदन्तानुवृत्त्या समुदायनिवृत्तिर्विधीयते; व्यक्तिरपि पदार्थोऽस्तीत्युक्तम्, तत्र व्यक्तिपदार्थेऽप्यङ्गीक्रियमाणे समुदायस्य न भविष्यति, नहि समुदायो व्यक्तिः, अत एवोक्तम्-वर्णानां च ह्रस्वादिसंज्ञाविधानात्;
અનુવાદ :- ઉત્તપક્ષ :- આ પ્રમાણે ઉ૫૨ ઉત્સર્ગથી નિત્ય એવી દ્વિત્વવિધિનો બાધ કરીને અપવાદથી (૧/૩/૨૮) સૂત્રથી “ઞ” અને “ૐ” બંનેનાં સમુદાયને દીર્ઘ માનીને વિકલ્પે દ્વિત્વવિધિ કરી તથા “સતે વિપ્રતિષેષે...” ન્યાયથી હ્રસ્વ સ્વરને માનીને નિત્ય દ્વિત્વવિધિ ન કરી. પરંતુ “સદ્ભૂતે વિપ્રતિષેધે...” ન્યાયને અનિત્ય કરનાર એવો ન્યાય છે. “પુન: પ્રસ – વિજ્ઞાનમ્'. જો પ્રસંગ ઉપસ્થિત થાય તો લક્ષ્યની સિદ્ધિ કરવા માટે એકવાર સ્પર્ધાથી બાધ પામેલું કાર્ય ફરીથી પણ પ્રાપ્ત થાય છે એવું આ ન્યાય જણાવે છે. દા.ત. એકસરખાં પ્રભાવવાળા બે સ્વામીઓ હોય અને બંને સ્વામીનો નોકર એક જ હોય ત્યારે એ નોકર એક સ્વામીનું કાર્ય કરતી વખતે ભલે બીજા સ્વામીનું કાર્ય અટકી ગયું હોય તો પણ પહેલાં સ્વામીનું કાર્ય કરીને ફરીથી બીજા સ્વામીનું કાર્ય કરે જ છે. હા, બંને કાર્યો એક જ સમયે કરવાનાં હોય તેમજ વિરુદ્ધ દિશા સંબંધી હોય એવા સંજોગોમાં જ કરાયેલું એવું એક સ્વામીનું કાર્ય બીજા સ્વામીનાં કાર્યનો બાધ કરે છે. વ્યાકરણમાં “પ્રિયતિસૃળઃ તસ્ય” પ્રયોગમાં “ન્નિ” શબ્દમાં “”નાં આગમનો બાધ કરીને “તિસૃ” આદેશ કરવામાં આવ્યો છે. આ “તિવૃ” આદેશ પણ “આળમાત્ સર્વાશ’ ન્યાયથી કરવામાં આવ્યો છે. અહીં પ્રથમ બાધ પામેલ “”નાં આગમની ફરીથી પ્રાપ્તિ ‘પુન: પ્રસંઙ્ગવિજ્ઞાનમ્' ન્યાયથી થાય છે.