SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ અનુવાદઃ- પૂર્વપક્ષ:- “પ્રૌદ્રતા"ની અનુવૃત્તિ ઉપરનાં સૂત્રમાંથી લાવવામાં આવશે તો પણ વિસ્તાર અર્થવાળા “તન" ધાતુને “તેને?” (પાદ્રિ ૭૪૮) સૂત્રથી “s=પ્રત્યય થતાં તેમજ સવંત્ થતા “તિત” શબ્દ નિષ્પન્ન થાય છે. હવે “તિત”નું ષષ્ઠી એકવચન “તિતોઃ” થશે. હવે ષષ્ઠી તપુરુષ સમાસનાં નિમિત્તે “તિતો છેa” આ બે પદો ભેગા થતાં “તિરૂછત્રમ” આ પ્રમાણે સામાસિક શબ્દ થશે. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે હ્રસ્વ સ્વર “3”ને માનીને “હું”નું “સ્વરેણ્ય:” (૧/૩/૩૦) સૂત્રથી નિત્ય દ્ધિત્વ કરવું અથવા તો “ક” અને “3”નાં સમુદાયને દીર્ઘ માનીને “અનાડો તીર્...” (૧/૩/૨૮) સૂત્રથી “છું”ને વિકલ્પ દીર્ઘ કરવો? “સૌન્તા”ની અનુવૃત્તિ આગળનાં સૂત્રમાંથી આવવાથી “ગ” તથા “3” બંને હ્રસ્વ સ્વરો ભેગા થઈને બે માત્રા થવાથી “વિતર”માં અંતે દીર્ઘ સ્વર છે એવું મનાશે અને તેમ થતાં “નાડો .” (૧/૩/૨૮) સૂત્રથી “શું”નું દ્વિત્વ વિકલ્પ પ્રાપ્ત થશે. ખરેખર તો “છુ”ની દ્વિત્વવિધિ નિત્ય ઇચ્છવા યોગ્ય છે. પ્રતિપૂર્વપક્ષ :- (૧/૩/૩૦) સૂત્ર તથા (૧૩/૨૮) સૂત્ર એ પ્રમાણે બંને સૂત્રમાંથી (૧/૩/ ૨૮) સૂત્ર અપવાદ સૂત્ર છે. અહીં સમુદાય સ્વરૂપ બે વર્ગોને દીર્ઘ માનીને ભલે દ્વિત્વ વિકલ્પની પ્રાપ્તિ આવે, પરંતુ અમે તો સમુદાય સ્વરૂપ વર્ષોમાં પણ અવયવ પક્ષનો આશ્રય કરીને દ્ધિત્વ કરીશું. આથી અવયવ પક્ષમાં તો “3” સ્વર હસ્વ હોવાથી (૧/૩/૩૦) સૂત્રથી “જી”ની દ્વિત્વવિધિ નિત્ય થશે. પૂર્વપક્ષ - સમુદાયમાં પણ અવયવોને માનીને “ઝુ”ની દ્રિતવિધિ નિત્ય થશે એ પ્રમાણે કહેવું નહીં. કારણ કે વ્યાપારિત (વ્યાપારવાળાં) એવા સમુદાયનાં વિષયમાં કાર્યની પ્રાપ્તિ થાય ત્યારે અવયવોનું પરાધીનપણું થાય છે. આથી સમુદાય સ્વરૂપ વર્ષોમાં અવયવોને અલગ માનીને વ્યાપાર (સૂત્રની પ્રવૃત્તિ) થઈ શકતો નથી. માટે હૃસ્વને માનીને દ્વિતવિધિનો (નિત્ય એવી) પ્રસંગ આવશે નહીં જ. દા.ત. સમુદાય સ્વરૂપ વૃક્ષને સિંચન કરવાની ક્રિયા બતાવી હોય ત્યારે અવયવ સ્વરૂપ ડાળી, પાંદડા, થડ વગેરેને માનીને સિંચન ક્રિયા થતી નથી. એ જ પ્રમાણે અહીં પણ “તિત "માં સમુદાય સ્વરૂપ દીર્ઘ સ્વરને માનવામાં આવશે તો અવયવ સ્વરૂપ હ્રસ્વ સ્વર “”ને માનીને નિત્ય એવી દ્વિત્વવિધિ થશે નહીં. ઉત્તરપક્ષ - આ ઉત્તરપક્ષ બૃહન્યાસમાં આપવામાં આવ્યો નથી, પરંતુ “ચાયત્ વામાં જે વિકલ્પ લખવા દ્વારા બીજો હેતુ જણાવ્યો છે એના અનુસંધાનમાં અમે આ ઉત્તરપક્ષ જણાવ્યો સમુદાયનું કાર્ય હોતે છતે પણ ક્યાંક અવયવને માનીને પણ કાર્ય થાય છે. દા.ત. આખા પરિવારને જમવાનું આમંત્રણ આપ્યું હોય ત્યારે જમાડવાની ક્રિયા તો દરેક વ્યક્તિદીઠ અલગ
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy